________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे द्वादशोऽध्यायः ॥ कूर्मशिलाधिकारः
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि कूर्मादीनां तु लक्षणम् । एकहस्ते तु प्रासादे कूर्मवादलः स्मृतः ॥ १ ॥ वृद्धिरगुला कार्या दशपंचहस्तावधिम् । अत ऊकत्रिंशत्याः पादवृद्धिः प्रकीर्तिता ॥ २ ॥ तदार्जेन पुनर्बुद्धिर्यावद्धस्तशतार्धकम् । हैमो रोप्यश्च कर्त्तव्यः सर्वपापप्रणाशनः ॥ ३ ॥
શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું (સાના રૂપાના કૂર્મનું પ્રમાણ કહું છું. એક હાથના પ્રાસાદને અર્ધા આંગળને ધૂમ કરવા. તે પંદર હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અરધા અરધા આંગળની વૃદ્ધિ કરવી. સાળથી એકવીશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે પા પા આંગળની અને બાવીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક ઢોરા (?) આગળની વૃદ્ધિ કરતાં જવી એ રીતે કૂમાન સુવણું કે રૂપાનું જાવું. તેની સ્થાપનાથી સર્વ પાપોનો નાશ थाय छे. १-२-३
शिक्षानु मान
एकहस्ते तु प्रासादे शिलावेदारगुला भवेत् ।
गुला द्विहस्ते च त्रिहस्ते ग्रहसंख्यया ॥ ४ ॥ सूर्या शिलामान प्रासादे वेदहस्त के । तृतीयांशोदकार्य हस्तादौ च युगान्तकम् ॥ ५ ॥ चतुर्हस्तादितः कृत्वा यावद् द्वादशहस्तकम् । पादोनागुलवृद्धिर्हि हस्ते हस्ते च दापयेत् ॥ ६ ॥
1. સુવણુ ચાંદીનું કહેલું ફૂમ માન મધ્યમ જાવુ. તેનાથી ચતુર્થાંશ હીન કરે તે જેષ્ટમાન થાય. એમ અપરાજિત સૂત્ર ૧૫૩માં કહેલુ છે. પ્રાસાદ મંડન અ. ૧ અને વાસ્તુરામાં પશુ અર્ધો ગળ ધૂમ પ્રમાણુ .એક જ આપેલું' છે. ચાર આંગળ શિલા પ્રમાણ પ્રાસાદું મન અને વાસ્તુરાજ ગ્રંથમાં આપેલું નથ