________________
૧૧
संवरणाधिकार अ. ११ शानप्रकाश दीपार्णव ઘટા અને તે પર બાર સિંહ ચારે તરફ બેસારવા. એવા પ્રકારની સર્વ કામના પૂરનારી એવી નંદિની નામની સંવરણ જાણવી.' ઈતિ નંદિની (૨). ૨૧-૨૨
૧. સવરણાના કેમે નામ, વિભકિત, ઘટિકા, કુટ અને સિંહ સંખ્યાનું કેક
કમ સંવરણનું વિભક્તિ ઘંટિકા કૂટ સિહ મ સંવરણનું વિભક્ત ઘટિકા કૂટ સિંહ
નામ ભાગ સંખ્યા સંખ્યા સંખ્યા નામ ભાગ સંખ્યા સંસ્થા સંખ્યા ૧ પુપિકા ૮ ૫ ૧૬ ૮ ૧૪ દેવગધારી ૬ ૫૭ - ૬ ૨ નંદિની ૧૨ ૯ ૪૮ ૧૨ ૧૫ રત્નગર્ભા
૬૧ - ૬૪ ૩ દશાક્ષા
૧૭ - ૧૬ ૧૬ ચૂડામણિ ૬૮ ૪ દેવ સુંદરી
૨૦ ૧૭ હેમરના ૫ કુલતિલક
૧૮ ચિત્રકૂટ ૬ રમ્યા
૨૮ ૧૯ હિમા ૭ ઉમિત્રા
૩૨ ૨૦ ગંધમાદની ૮૪ ૮ નારાયણી
૨૧ મંદરા
૮૮ ૮૫ - ૮૮ ૮ નલિકા
૨૨ મેદિની ૯૨ ૮૯ - ૧૨ ૧૦ ચંપકા
૪૪ ૨૩ કૈલાસા ૯૬ ૧ી પડ્યા
- ૪૮ ૨૪ રત્નસંભવા ૧૦૦ ૧૨ સમુદ્દભવ પર ૪૯ - પર ૨૫ મેરૂટ ૧૦૪ ૧૦૧ - ૧ ત્રિદશા ૫૬ ૫૩ - પદ
૪૦
૪૮
ઉપરનાં નામ પરથી બીજી સંવરણા બંધ બેકારવા પ્રયત્ન કરો. કે સંવરણ બંધ બેસારવી તે બુદ્ધિની કસોટી છે. ચીલો મળી ગયા પછી સરળતા મળી જાય છે, પરંતુ બુદ્ધિને ખૂબ કસવી પડે છે. ઘંટાને બરાબર મેળ રાખીને કુટ ચડાવવાની રીત વધુ અધરી છે. જો કે આ અધ્યાયમાં બે સંવરણની રીત સ્પષ્ટતાથી આપેલ છે તે પરથી પચીશ સંવરણને ખ્યાલ રૂપષ્ટ આવી શકશે.
શ્રીમંડન સૂત્રધારે સંવરણ વિશે સવિસ્તર આ પ્રમાણે કર્યું નથી. ભાગને ઘંટીકાના ઉત્તરોત્તર કમનું જ કહ્યું છે. પરંતુ કુટને ઉલેખ તેમણે પિતાના પ્રાણલ અંદર ગ્રંથમાં કર્યો નથી.
વળી મંડપ પરની સંવરને બદલે ૧૫મી સદીના કાળ પછી ઘુમટ થવા માંડયા. અંદરના ભાગમાં વિતાનઃ ઘાટવાળે ઘુમટ થતો તે યથાયક્તિ ગલતીના સાદા થોથી ઢાંકી દેતા, તે કઈ સમૃદ્ધશાળી પ્રાસાદમાં અનેક જાતના કેલ કાચબાની નકશીવાળા વિતાન થતા. કેટલાક જુના મંદિરમાં આવા વિતાનવાળા ઘુમટે હેય છે અને ઉપર ગોળાઈ. વાળ ઘુમટ જોવામાં આવે છે. તેમ દ્રવ્યના કારણે ભવિષ્યમાં કરવાના હેતુથી તેમ કહ્યું હેયગોળ ઘુમટ અંદરના ભાગમાં અને બહાર પણ ગોળ સંન્યાસીના મસ્તક જેવો કરવાની પ્રથા તે મુસ્લિમ કાળ પછી શિપમાં દાખલ થઈ. શિલ્પઓ આવા સાદા ઘુમટોની વૃવમાં સીધે રાખી ખૂબીથી કામ કરે છે.