________________
૧eo
संवरणाधिकार अ. ११ ज्ञानप्रकाश दीपार्णव મધ્યના મૂળ ઘંટા ચોર ખુણાના કૂટ ઉપર ત્રણ ભાગ પહોળી અને દોઢ ભાગ ઉંચી (મૂળઘંટા) કરવી. દોઢીયા પર ઉરૂઘંટાના ભાગ પર સિંહ ચારે તરફ (મધ્યગર્ભે) બેસારવા. જાંગીમાં સિદ્ધ વિદ્યાધર અને યક્ષનાં રૂપે ચારે તરફ કરવાં (ઉપર ચારે ગર્ભે) સિંહ અને હાથીનાં રૂપ (ઉરૂઘટા પર) કરવાં. આ રીતે આઠ ભાગની સંવરણા, આઠ સિંહ, પાંચ ઘંટા અને સેળ કટવાળી મધ્યની મૂળઘંટા નીચેના ચાર ફૂટ સાથે આવા પ્રકારની પુપિકા નામની પ્રથમ સંવરણ જાણવી. ઈતિ પુષ્પિકા (૧). ૧૫-૧૬-૧૭
भानुभाग भवेत्क्षेत्रं कर्णों भागत्रयस्तथा । षड्भागभद्रविस्तार-चतुर्दिक्षु नियोजयेत् ॥ १८ ॥ तवङ्गकूटयोर्मध्ये तिलक द्वयंशत्रिस्तरम् । भागोदयं विधातव्यं रूपसंघाटभूषितम् ॥ १९ ॥ सिद्धविद्याधरयक्ष-सिंहगजैश्चतुर्दिशि ।
कूटोपरि हि कूटश्च भद्रकणे चतुर्दिशि ॥ २० ॥ હવે બીજી નંદિની નામની સંવરશું કહે છે. ક્ષેત્રના બાર ભાગ કરવા. તેમાં રેખા ત્રણ ભાગની અને આખું ભદ્ર છ ભાગનું પહોળું કરવું. તે રીતે ચારે દિશાએ વિભાગ કરવા. બે તવંગ અને ફટની વચ્ચે ઉપર તિલક કરવી. તેમાં ઘટિકા બે ભાગ પહોળી કરવી. અને તે ઘંટિકા એક ભાગ ઉંચી કરવી. શામરણ રૂપ અને ઘાટથી શેભતી કરવી. તેમાં સિદ્ધ વિદ્યાધર અને યક્ષનાં રૂપે જાગીમાં ચારે દિશામાં કરવાં. અને ઉપર ગર્ભે સિંહ અને હાથીનાં સ્વરૂપે ઉરૂઘંટા ઉપર કરવાં ભદ્રના ખુણે ઉપરાઉપર બે બે ફૂટ ચારે તરફ કરવા. ૧૮-૧૯-૨૦
कणे च कूटघंटा च तस्योपरि पुनर्भवेत् ॥ अष्टचत्वारिंशत्कूटा मूले स्युः पूर्ववत्तथा ॥ २१ ॥ नवघंटासमा युक्ता तवे सूर्यसिंहकाः । नन्दिनीनामविख्याता कर्त्तव्यः सर्वकामदा ॥ २२ ॥ इति नन्दि
ન નામ દિયા સંવરા . સંવરણની રેખાયે છછ ઉદગમની બે બાજુ ફૂટ પર ઘટિકા કરવી. તે જ રીતે તે ઉપર ફરી છછ દેઢીયા કૂટ પર ઘટિકા કરવી. આ રીતે ૪૮-અડતાલીશ કટ અને મૂળઘટા નીચે જેમ ચાર પહેલા જુદા ગણેલ તેમ જાણવું. ફરતી નવ