________________
૧પ૭
मंडपाधिकार अ. १० शानप्रकाश दीपार्णव
प्रासादस्त्रिपंचभूमिः सप्तभिर्नवभिस्तथा । ब्रह्मस्थान सदा रम्यं स्वर्गप्रासादशाश्वतम् ॥ ७१ ॥ चतुर्मुखो ब्रह्मणो हि विष्णोः कुर्याद्' विशेषतः । चतुर्मुखश्च रुद्रस्य प्रासादः पुण्यहेतवे ॥ ७२ ।। यथा दिन विना सूर्य शशांक विना शर्वरी ।
यस्मिन् देशे चतुर्मुखः प्रासादो न हि विद्यते ॥७३॥ મહાપ્રાસાદ ત્રણ, પાંચ, સાત કે નવ ભૂમિને કરવો. સ્વર્ગ જેવા શાશ્વત પ્રાસાદમાં બ્રહ્મા મધ્યસ્થાન હમેશાં રમ્ય કરવું. બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્રના ચતુર્મુખ પ્રાસાદ કરાવવાથી મહદ પુણ્ય ઉપાર્જન થાય છે. જે દેશમાં (આવા રમ્ય) ચતુર્મુખ પ્રાસાદ નથી તે દેશ સૂર્ય વગરના દિવસ જેવો કે ચંદ્ર વિનાની રાત્રિ જેવો જાણ. ૭૧-૭૨-૭૩ દેવાદિનાં કયાં કયાં સ્વરૂપે કરવાં–
शिवरूपं च कर्त्तव्यं वामाऽयोरमीशानकम् । लास्यं तांडवनृत्यं च वैताल च विशेषतः ॥ ७४ ॥ नारदस्तुम्बरुश्चैव वादिविविधैः सह । सिद्धिबुद्धिसमायुक्तो नृत्यकृद्-गणनायकः ॥ ७५ ॥ अष्टाशीतिसहस्राणि ऋषिरूपाण्यनेकधा । चतुःसहस्रगोपीयुक् कृष्णः परिकरैर्वृतः ॥ ७६ ॥ स्त्रीयुग्मसंयुतं रूपं लोकलीलां प्रदर्शयेत् ।
'मिथुनैः पत्रवल्लीभिः प्रमथैश्वोपशोभयेत् ।। ७७ ॥ (શિવપ્રાસાદના મંડપમાં) શિવનાં અનેક સ્વરૂપ વામ, અઘોર, તપુરૂષ, ઈશાનાદિ કરવાં. લાસ્ય તાંડવ નૃત્ય કરતા શિવ અને વિતાલનાં રૂપે કરવાં. (તે રીતે પૃથક પૃથક દેવોને મંદિરમાં તે તે રૂપ કરવાં.) નારદ તુંબરૂ, વિવિધ વાત્ર યુક્ત, અને સિદ્ધિબુદ્ધિ સહિત નૃત્ય કરતા ગણપતિનાં રૂપ કરવાં. એંશી હજાર ષિ સ્વરૂપમાંથી અનેક કરવાં. (વિષ્ણુના મંદિરના મંડપમાં) ચાર હજાર ગેપીએથી લીલા કરતા વિંટાયેલા કૃષ્ણનાં સ્વરૂપ કરવાં. સ્ત્રી પુરૂષનાં જોડલાં રૂપ લીલા કરતાં દર્શાવવાં. યુગ્મરૂપ કમળનાં પ અને વેલડીઓનાં રૂપથી શેભાયમાન કરવાં. ૭૪–૧૭૭
૧. મિથુનને અર્થ મથન માની શિક્ષિઓએ અનેક પ્રાસાદોમાં તેવી આકૃતિઓ કુતુહલના હેતુથી કરેલી છે. અશ્લીલ વરૂપે ઘણું જુનાં મંદિરમાં તેવી ચેષ્ટા કરતાં ખુણેખાંચરે જોવામાં આવે છે તે સહેલું છે તેવી પણ એક માન્યતા છે.