________________
૧૧૪
વિધિ જ ર શનાળા રીપળા शिखान्तं रेखा घंटान्तं विराटवल्लभादिके ।
स्कन्धान्त नागरी रेखा प्रशस्ता सर्वकामदा ॥४३॥ શિખરની રેખાઓ છોડવાના અનેક પ્રકાર કહ્યા છે. તેમાં (પ્રાસાદની જાતિના છંદ પ્રમાણે) મુખ્ય ત્રણ પ્રકાર છે. શિખાંત એટલે કળશ સુધી રેખા છુટે તે અને બીજી ઘંટાત (આમલસારા સુધી) છુટે તે. (આ પ્રકાર વિરાટ, ભૂમિજ અને વલ્લભી આદિ જાતિને માટે છે). ત્રીજુ સ્કધાંત એટલે બાંધણે છુટે તેવી રેખાવાળું શિખર સાંધાર નિરંધાર નાગરાદિ જાતિને માટે પ્રશસ્ત છે—તે સર્વ કામનાને આપનારૂં જાણવું (આપણી નાગરાદ જાતિના છંદને સ્કંધાત રેખા પ્રશસ્ત છે). ૪૩
--
પ્રntd
hતે
દા-રે, લાગણી
% <
-
૦
છેટાન્ન રેયા. -----વિસટ વી---- ર રેલા. .
શિખર રખાસ્ત્ર (ક જ8). વાલજર
रेखामानं मयाख्यातं वालंजरमथ शृणु । . रेखा विस्तरस्य मान द्वाविंशपदभाजितम् ॥ ४४ ॥ १ कोणस्तु भागचत्वारः प्रतिरथस्विभागकः । - उपरथो द्विभागस्तु भद्राई हि द्विभागकम् ॥ ४५ ॥ " स्कंधे त्रयोदश भागा त्रिधा कणे द्वयं रथे ।
- उपरथे चैकभागः शेष भद्रं प्रकीर्तितम् ॥ ४६॥ ૨૨ ૧૩
શિખરની રેખાનું માન મેં કહ્યું. હવે વાલંજર (શિખરના નાસીક)ના વિભાગ સાંભળે. શિખર પાય જેટલું હોય, તેના બાવીશ ભાગ કરવા. તેમાં રેખા ચાર ભાગની, પ્રતિરથ ત્રણ ભાગને, ઉપરથી બે ભાગને; અને અરધું ભદ્ર બે
2