________________
शिखराधिकार अ. ९
ज्ञानप्रकाश दीपाव
૧૧૩
પાંચ ખ ́ડથી શરૂ કરી એકેક ખડની વૃદ્ધિ કરતાં ૨૫ રેખાના ૨૯ ખંડ થાય. તેના પ્રત્યેક ખંડની ક્રમ-વૃદ્ધિની સાથેજ કળા-વૃદ્ધિ થાય છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, એ ક્રમે પ્રત્યેક ખડે ખડે એકેક કલાની વૃદ્ધિના ક્રમયેાગે આગણત્રીશ ખંડ સુધી થાય છે. પાંચ ખંડના પહેલા ખેડે એક, બીજા ખંડે બે, ત્રીજા ખ`ડે ત્રણ, ચાથા ખેડે ચાર; પાંચમા ખડે પાંચ કળાએ થતાં, એમ પાંચ ખડે પન્નુર કળાએ થાય. એ પ્રમાણે પચીશમી રેખાના ૨૯ ખડાની સ મળીને કળા ૪૩૫ ચારસા પાંત્રીશ થાય છે. (એનાં પચીશ નામેા કહ્યાં છે.)
૩૮-૩૯-૪૦,
રેખા દ્વારકાના સામાન્ય નિયમ–
रेखामूलस्य विस्तारात् पद्मकोश समालिखेत् । चतुर्गुणेन सूत्रेण सपादशिखरोदयः ॥ ४१ ॥ त्रिभागे सार्द्धचतुष्क सार्धोदये पंचगुणम् । पादोनद्वये पादोन सप्तसूत्र रेखाः समाः ॥ ४२ ॥
सभाग
-
lan
+--
ચાર સુવનાસ્વત રા
I
rei lele Ft.
સામગ
हितग
R
नग
-edure
3-27227
भाडा चार गुणा सूत्रत रखी.
મ
{
(20277)
૧ ૧
T
૩ મામ
પાંચપુના સૂતૃત . no.5. સવાયા-૧ અને દાઢા શિખરાના ઉદ્દયની રેખાસૂત્રનું સામાન્ય મત્તણુ સવાયા શિખરને પાયચાના વિસ્તારથી ચારગણા સૂત્રના વૃત્તથી વગર ખીલેલા શિખરાયના પાયચાથી સાડાચારશિખરને પાંચગણા સૂત્રથી રેખા પાયચે જેટલું હોય તેમાંથી પાણાસાતગણા સૂત્રના વૃત્તથી રેખા દોરવી; એ રીતે રેખા શિખરની નમણુ માટેના સામાન્ય વિધિ કહ્યો છે. ૪૧-૪૨
કમળપુષ્પના આકાર જેવી રેખા દેરવી; ૧ ગણા સૂત્રથી રેખા દેરવી; દાઢા ઉદયવાળા ઢારવી; અને પેાણાખમા ઉદયવાળા શિખરને
ઘા. ૧૫