________________
शिराधिकार अ. ९
ज्ञानप्रकाश दीवार्णव
૧૦૫
શિખરના ભદ્રના નવનાશિક કહે છે—અરધા ભદ્રના એકત્રીશ ભાગ કરવા તેમાં પ્રથમ ફાલના એક ભાગ, ખીજી ફાલના બે ભાગ, ત્રીજી ફાલના ચાર ભાગ, ચેથી ફાલના પાંચ ભાગ, પાંચમી ફાલના આઠ ભાગ, છઠ્ઠી ફાલના પાંચ ભાગ, સાતમી ફાલના (ભદ્રા) છે ભાગ, અને આઠમી અને નવમી ફાલના નામ માત્રની કરવી. જેટલું કેણ રેખાયે હાય તેટલા હાથે પા પા આંગળ ફાલના ખાંચાઓના નીકાળા રાખવા. આ પ્રમાણે બુદ્ધિમાન શિપિએ ફાલનાના ભાગ લેવા નહિ.
9૮-૧૦
શ્રૃંગા પર શ્રૃંગ ચડાવવાનું વિધાન——
विभक्ते तु तलछन्दे शिखरोर्ध्वं तु कारयेत् ।
छाद्यस्यो प्रहारः स्यात् श्रृंगे श्रृंगे तथैव च ॥ ११ ॥ महारांश पुनर्दद्यात् पुनः श्रृंगाणि कारयेत् । समस्तानामधोभागे कुर्याच्छाद्य विभूषितम् ॥ १२ ॥ अधः श्रृंगार्श्वभागेन ऊर्ध्वगो बरोद्गमः । एकैकं युक्तिसूत्रेण कुर्याद्वै सर्वकामदम् ॥ १३ ॥
૧. છજા પર પ્રહારૂના થર (પણુ કાઇ શિલ્પીએ તેના બદલે છજીવાળા પાત્રના શર) કરે છે. અહીં પ્રત્યેક શ્રૃંગ નીચે આ ચરે વાળા ચડાવીને શ્રૃંગ ઉપર ચર મૂકવાનું વિધાન કહે છે તે સુંદર દેખાય છે. જો કે બધા શિલ્પીએમાં તે પ્રથા નથી. કાઇ શ્રૃંગ ચડાવતાં ભૃગના કળશની ઉંચાઈ જેટલી ચાર છે કે આડું આંગળ જેટલી જંગી ચડાવીને બીજી' શ્રૃંગ ચડાવે છે. આમ કરવું સામાન્ય છે. ઉપર કહ્યું તે રીતે ન ફરવામાં દોષ નથી. પરંતુ શાસ્ત્રકારે ઉત્કૃષ્ટ કાર્યની અપેક્ષાએ તેમ કહ્યું છે. જો કે ગ્રંથકારે કળાયા પણ વિશેષ જબ્રા પ્રત્યેક શ્રૃંગ નીચે ચડાવીને મુકેલા જોવામાં આવે છે. દા. ત. દ્વારિકાનું જગમંદિર; રાજસ્થાનમાં કાપરલાજી. રાણકપુરમાં પ્રત્યેક શૃગ નીચે ઉંચી જબાના ધાટ કરીને ચડાવેલ છે. તેથી શિખર ઘણું ઊંચું લાગે છે. કેટલીક વખત શિલ્પીને તેવી રચના કરવાની ફરજ આવી પડે છે.
૨. અધ: x ધમોન એવોરૂમ: ।। પ્રાસાદના અગપ્રત્યગ પર ઉત્તરાત્તર શ્રૃંગ પર શ્રૃંગ ચડાવવાનું કહ્યું છે. નીચલા શ્રૃંગના અધ ભાગથી ઉપલા શૃંગની ખોખરીની નોંધ કરવી, એમ યુક્તિથી કાય કરવું, પ્રાસાદના અંગ ફાલનાના નીકાળા જ્યારે હસ્તાંશુલ પ્રમાણ હોય છે, ત્યારે શિખરની રચના કરવામાં આ સૂત્રેાને યુક્તિથી પ્રયાગ બુદ્ધિમાન સિલ્પીએ! કરે છે. “સમદક્ષ” ફાલના યુક્ત પ્રાસાદને શ્લોક ૧૩ના પૂર્વાધ બરાબર બંધ ભેસે છે, પણ હસ્તાંગુલ પ્રાસાદના શિખરમાં સક્રિય રૂ૫માં સુશોભિત બનાવીને, કાસિદ્ધિ કરવાની હોય છે. આવા ધૃણા પ્રસગામાં વગર સમજેલુ' પુતકીયું જ્ઞાન નિરક નીવડે છે. જેમ કાયદાને વ્યદ્રાર આગળ શિ યલ થવું પડે છે, તેમ કાય કરનાર શિલ્પીઓને તેના કામમાં, અનેક કુચા ઉભી ચાય છે ત્યારે શ્રુદ્ધિમાન શિપી ધારને (બને તેટલું) માન આપીને કાર્યસિદ્ધિ કરે છે.
શ્ર્વા
તા. ૧૪