________________
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८ ज्ञानप्रकाश दीपाव
-
૧૦૧
વથ દિશા – ૧ ભુગર્ભ ૩જૂ – દશ ત્રિશતા ભિનિત્તે
एकांश भूगत कार्य त्रिभागः कण्ठपीठिका ॥ २३ ॥ કેદ યા મલતે કા મલતો માદ્ધ પુ િવ #નવ સર્ટિગોતરા
મંદ રા કણી स्कन्धस्य पट्टिका वै स्याद् भागाद्धं चान्तःपत्रिका ॥ २४ ॥ ૧ ચીપલી ૨ અંતરાળ
कर्णः सार्दद्वयं वै स्याद् भागैकं चिप्पिका मता। Rા કેવાળ द्विभाग चान्तःपत्रक कपोताली द्विसाड़िका ॥ २५ ॥ પા પ્રાસપટ્ટી
सार्द्धपंच ग्रासपट्टिः कर्तव्या विधिपूर्वकम् । ___अर्धे मुखपट्टिकाख्या त्रिभाग कर्णशोभनम् ॥ २६ ॥ ४ ५०५४ अर्धः स्कन्धपट्टिः कार्या चतुर्भागश्च स्कन्धकः ।
क्षोभणश्वष्टभिर्भागैः कर्त्तव्य तदशंकितैः ।। २७ ॥ इति पीठिका ।। इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपार्णवे
देवता दृष्टिपद स्थापनाधिकारे अष्टमोऽध्यायः ॥८॥ દેવસ્થાપના નીચેની પીઠિકા-પબાસણ-સિંહાસનની ઉંચાઈ (જે ભાગે આવતી હોય) તેના ત્રીશ ભાગ કરવા. તેમાં એક ભાગ ભૂમિમાં જાય, ત્રણ ભાગની કંઠ
બભગૃહના પાછળ પાટ નીચે યક્ષ ભૂતાદિ ઉગ્ર દેવે બેસારવા. અને પાટ છેડીને બીજા દે બેસારવા, તેનાથી આગળ વહ્મા અને વિષ્ણુ અને મધ્યમાં શિવલિંગની સ્થાપના કરવી.
પાટ છાડીને જૈન પ્રતિમા પધરાવવાના આ સુત્રને શિપીવમાં વધુ પ્રામાણિક માને છે. અર્ધના પાંચ ભાગ કરી ત્રીજા ભાગમાં સિંહાસન બાસણ કરવાનું પ્રમાણ માની ધણાખરા શિલ્પીઓ તેમ પધરાવે છે.
ક્ષીરાઈવ, અપરાજિત જ્ઞાનરત્નશ દીપાર્ણવ, વારતુસાર કે વિવેકવિલાસના મત પ્રમાણે પ્રાચીન મંદિરોમાં (ઓરીસાના કેણાર્કના સૂર્યમંદિરમાં અને દ્વારિકામાં રણછોડજીના જગતમંદિરમ) ઉપર કહેલા ભાગ પ્રમાણે સ્થાપના થયેલ છે. પરંતુ જીન પ્રતિમાની આ રીતના ભાગે સ્થાપના થયાનાં દષ્ટાંત હજુ સુધી પ્રાચીન મંદિરોમા મળતાં નથી. જે તે રીતે બેસારવામાં આવે તે પાછળ પ્રદક્ષિણ થાય તેટલી જગા લગભગ રહે. પરંતુ જન મંદિરમાં આવી પ્રદક્ષિણાની પ્રથા ગગૃહમાં નથી. સૂર્ય કે વિષ્ણુ મંદિરમાં ચરણસ્પર્શ તેમજ ગર્ભગૃહમાં પ્રદક્ષિણાની પ્રથા પ્રાચીન મંદિરોમાં છે,
વારતુષાર, વિવેકવિલાસ અને પ્રાસાદતિલકના કથન પ્રમાણે પાંચ ભાગના ત્રીજો ભાગ પીઠીક સિંહાસનની મર્યાદાને સ્વીકારાય તે આ મતભેદ રહેતું નથી.
નાના ગર્ભગૃહમાં ત્રીજા ભાગે પ્રતિમા સ્થાપન કરવામાં આવે તે ગર્ભગૃહમાં પૂજકેટે હરવા ફરવાની જ જગ્યાની ઘણું તકલીફ ઉભી થાય.