________________
८५
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८ ज्ञानप्रकाश दीपाव
दशमे विश्वरूपस्तु अग्निदेव एकादशे । द्वादशे भास्करश्चैव दुर्गा स्याच त्रयोदशे' ॥ १३ ॥ चतुर्दशे विघ्नराजो ग्रहाश्च दशपंचमे । पोडशे च भवेन्माता गणाः सप्तदशांशके ॥ १४ ॥ अष्टादशे भैरवस्तु क्षेत्रपालस्ततोऽधिके । यक्षराड् विंशतितमे हनुमांस्तु पदाधिके ॥ १५ ॥ द्वाविंशे तु भृगधोर-स्तथाऽघोरः पदाधिके । चतुर्विंशे भवेद् दैत्यो राक्षसश्च पदाधिके ॥ १६ ॥ पिशाचश्चैव षड्विंशे भूतश्चैव तथापरे ।।
तदने च पद शुन्य क्रमेण मंडलस्थिताः ॥ १७ ॥ ૧. પ્રતિમા સ્થાન પદવિભાગ–અઠ્ઠાવીશ ભાગ ગર્ભગૃહના પાછલા ભાગ કરી તેમાં દેવતા સ્થાપનાના પવિભાગ આપેલા છે. દીપાવ અને અપરાજિત સૂત્રસંતાન તથા જ્ઞાનરત્નકેથ જેવા પ્રાચીન ગ્રંથો એક મતે અઠ્ઠાવીશ ભાગને આ મત સ્વીકારે છે. પરંતુ રૂપાવતાર દેવતાત્તિ પ્રકરણમ અ. ૩ ગર્ભાધના ૪૯ ભાગ કહીને પદસ્થાપના કરે છે.
भागा एकोनपंचाशद् गर्भाद्ध भित्तितो भवेत् । गर्भाशो ब्रह्मसंस्थानं देव भागाष्टक ततः ॥६॥ मानुषः षोडशांशः स्यात् चतुधिश: पिशाचकः । देवांशे ब्रह्मविष्ण्वंशाः सर्व देवाश्च मानुषे ॥ ७ ॥ मातरो यक्षगन्धर्वा रक्षोभूतसुरादयः ।
स्थाप्या पैशाचशे ते ब्रह्मांशे लिङ्गमैश्वरम् ॥ ८॥ ગભારાના (પછીત તરફના) અર્ધભાગના ઓગણપચાસ ભાગ કરવા. તેમાં ગર્ભથી પહેલે ભાવ ઘહ્માંશ, પછી આઠ ભાગ દેવાંશ, પછી ભામ સોળ માનુષ, અને ચોવીશ ભાગ પિશાચક, (આમ કુલ૪૯ ભાગ થયા. આમાં દેવાંશમાં બ્રહ્મા અને વિષ્ણુ સ્થાપન કરવા. અને માનુષઅંશમાં સર્વદેવ, અને પિશાચક અંશમાં માતર, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, ભૂત આદિ સ્થાપન કરવાં. (બ્રહ્માંશમાં ગર્ભગૃહના મધ્યમાં) લિંગની સ્થાપના કરવી. આ ઓગણપચાસ વિભાગનું દેવતાપદ સ્થાપન પ્રમાણુ દ્રવિડગ્રંથ, મમતમમાં પણ આપેલું છે. વળી સમરાંગણ સૂત્ર ધારમાં મહારાજ ભેજવ અધ્યાય (૭૦)માં કહે છે કે
भक्ते प्रासादगर्भाध दशधा पृष्ठभागतः । पिशाचरक्षोदनुजाः स्थाप्या गन्धर्षगुह्यकाः ॥
आदित्यश्च डिका विष्णुव्रह्मेशानाः पदक्रमात् । ગર્ભગૃહની પછીત તરફના અભાગમાં દશ ભાગ કરી, ભીંતથી ૧-પહેલા ભાગમાં પિશાચ ર બી જામાં રાક્ષસ, ૩-ત્રીજામાં દૈત્ય, કથામાં ગંધર્વ, ૫-પાંચમામાં યક્ષ,