________________
જેવા દિપ થાપનાદિર . ૮ શાનારા પર કાંઈક (એકાદ જવ) ઈશાન તરફ સ્થાપવા. બીજા દેને કાનના મધ્ય ગર્ભે, બાહુના ગર્ભે એમ કહેલા પદ ગર્ભે દેવેની સ્થાપના કરવી. ૯-૧૦
द्वितीये हेमगर्मस्तु नकुलीशस्तृतीयके । चतुर्थे चैव सावित्री रुद्रः स्यात् पंचमे पदे ॥ ११ ॥ षष्ठे स्थात् षड्वक्त्रस्तु सप्तमे च पितामहः ।
अष्टमे वसुदेवश्च नवमे च जनार्दनः ॥ १२ ॥ ઉચાનીચા દષ્ટિસના દોષનું ફળ કહ્યું છે કે -આર્થરજૂ શ્યારા અપાત્ भोगहानये ॥ रेखाष्टियंदा प्राक्ष दानपुण्यविवर्धनम् ॥ (शोराणव-घृक्षार्णव) આવેલા માનથી જે દેવની દૃષ્ટિ ઉંચી રાખે તે દ્રવ્યને નાશ થાય અને જે નીચી રાખે તો ભોગસમૃદ્ધિનું નુકશાન થાય છે. તેથી બુદ્ધિમાને દષ્ટિરેખા સુત્ર પ્રમાણે રાખવી જેથી દાન પુણયની વૃદ્ધિ થાય છે. - દષ્ટિ સંબંધના ગ્રંથ મતમતાંતરમાં સૂત્રસંતાન-અપરાજિત, ઠકકર દેરૂ, વસનંદિમત અને દીપણુંવના મતે જે ૨ ગજ ૧૭ ઈંચન દારની ઉંચાઈ હેય તો એક દષ્ટાંત રૂપે જનદેવની દષ્ટિ કેટલી નીચે આવે તે આપણે જોઈએ.
(૧) સત્રસંતાન-અપરાજિત મતે ઉત્તરથી નીચે અગિળ દોરો ૧ લગભગ (૨) ઠકકર ફરે વારતુસારના મતે ' , " ૧૮ • • લગભગ () વસુનંદોના મતે
• ,
બ ૧૬ , બે લગભગ (૪) દીપાવ ગ્રંચના મતે
• ૨૨ , લગભગ ઉપરનાથી એક વરતુ ફાલત થાય છે કે કાઈ જુના સ્થળે દષ્ટિ નીચી જણાતી હોય તે દોષ દેતાં પહેલાં વિચાર કરીને નિર્ણય કરે, આવા જુદા જુદા મતમતાંતરથી શંકિત થવું નહિં. જુદા જુદા આચાર્યોને, કવચિઠ્ઠ તેમજ એકજ આચાર્યના જુદા જુદા ગ્રંથમાં પૃથફ પૃથફ મતો કદાચ સકારણ પણે હેય. આથી શિપીઓએ ગમે તે એક ગ્રંથના મતને અનુસરવું તેજ ઈષ્ટ છે.
ચોસઠ ભાગના દષ્ટિથાન વૃક્ષાર્ણવ, સૂત્રસંતાન-અપરાજિત, જ્ઞાનરત્નાશ, અને દેવમૂર્તિ પ્રકરણમાં આપેલાં છે. જ્યારે બત્રીસ (૩૨) ભાગના દરિસ્થાન દીપાવ, ક્ષીરાણું અને જ્ઞાનરત્નકેશમાં પ બેઉ મતે આ પેલા છે. આઠ ભાગના સાતમા ભાગનું દૃષ્ટિપ્રમાણ, સર્વસાધારણ રવીકારે છે. વળી આ પ્રમાણે ઉપરોક્ત ગ્રંથાએ અને પ્રાસાદમંડને તેમજ વાતૃમંજરી અને વાસ્તુરાજાએ પણ આપેલ છે. આ પ્રમાણ વ્યવહારમાં વિશેષ પ્રચલિત છે.