________________
द्वारामानाधिकार अ. ६
રામ
ज्ञानप्रकाश दीपाव
पंचशाखा द्वार.
શિઓ !
૧
હારતા ખાદ્વાર અને દ્વાર દાન
હવે નવ શાખાનું સ્વરૂપ કહું છું; જે દેવેને પણ દુર્લભ છે. નવ શાખા વાળા રૂદ્રના પ્રાસાદને વિષે શિવ, બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવા સહીત વિશ્રામ કરે છે. શાખાના વિસ્તારમાં અગિયાર ભાગ કરવા, તેમાં એકેક ભાગની સાત શાખાઓ
તા. ૧૧