________________
પ્રારા મંafધકાર . ૧ grant va સાડા સાત ભાગને મંડોવર કહે છે – ખરે પીઠમાં લુપ્ત થય જાણો. કુભ સવા ભાગ, કળશે અરધે ભાગ, અંધારી પા ભાગ, કેવાળ અરધે ભાગ, માંચી અરધ ભાગ, જંઘા બે ભાગ, ભરણું અરધો ભાગ, શિરાવટી અરધે ભાગ, મહાફેવાળ અરધે ભાગ, પા ભાગ અંધારી, અને છજું પણે ભાગ ઉદય; અને બે ભાગ નીકળતું કરવું. એમ કુલ સાડા સાત ભાગને મંડોવર કરો.૫ ૪૧-૪૩
स्वल्पद्रव्ये महत्पुण्यं मयोक्ता युक्तिका भवेत् । पिठं तु कथित पूर्व-मूर्ध्व स्तरमतः शृणु ॥४४॥ खरः कुंभी च कलशः कपोताली स्यादन्तरम् ।
न कुर्यादुद्गमशिरं जंघारूपाणि मंचिकाम् ॥ ४५ ॥ પીઠમજ ગણવાનું સૂત્ર બધા મંડોવરમાં એક સરખું ગણવાની ભૂલ ન કરવી. સાધારણ મરમાં ઓછો થર દર્શાવવાના કારણે, આમ અહીં ખરા વિષે કહ્યું છે. છતાં પણ સૂત્રસંતાન સૂત્ર ૧૨૮માં ૧ ખરે, ૨ કું, ૩ કળશ, ૪ અંતરાળ, ૫ કેવાળ, ૬ રૂપ વગરની જંધા, ૭ ભરણી, ૮ મહાકેવાળ, ૯ અંતળ, ૧૦ તે પર છજુ આટલા દસ થરે બાંધવાનું અલ્પ દ્રશ્યથી મંદિર બાંધતાં કરવાનું કહ્યું છે. જ્યારે બીજા મંડેવરમાં તેર-૧૩ થરે કહ્યા છે,
૪. અન્ય મંડેવરામ છજાના ઉદય કરતાં નિઝમ એ કહ્યું છે, જ્યારે અહીં ઉદયથી નિગમ વધુ કહ્યો છે !
૫. આ ગ્રંથમાં મહામેરૂમડેવર સિવાય ચાર મંડોવર કહ્યા છે. તે સિવાય સત્તાવીશ ભાગને મંડેવર પણ ઘાણામંટન ગ્રંથમાં આ નીચ કહ્યો છે.
पीठत छाद्यपर्यन्त सप्तविंशतिभाजिते ।। द्वादशानां खुरादीनां भागसंख्या क्रमेण तु ॥१॥ स्यादेकवेदसार्धाध-सार्द्धसार्धाष्टभित्रिभिः ।
साधेसाऽधभागैः स्याद् द्विसाधंद्वयंशनिर्गमः ॥२॥ પીઠ ઉપરથી છજા સુધીના મંડેવરના ૨૭ ભાગમાં બાર ખરા આદિ ઘરે સંખ્યાના ક્રમે કરવા. ૧ ભાગ ખરા, ૪ ભાગ કું, ઘા કળશે, જે ભાગ અંધારી, ૧ ભાગ, કેવાળ, ભાગ માંચી, ૮ ભાગ જધા, 8 ભાગ દોઢીયા, ૧ ભાગ ભરણી, પા ભાગ મહાકવાળ, ભાગ અંધારી, અને છ નું અઢીભાગ, ઉદય અને નીકાળો બે ભાગ, એમ કુલ ૨૭ ભાગને મડેવર જાણ. વળી ઠક્કર રૂએ વાસ્તુસાર ગ્રંથમાં છજા પરના વિરાટ અને બહારના થર મડવરમાં ગણી ભાગ આપેલા છે. જંબા પર છાજલીને થર વિશેષ કડ્યો છે. જ્યારે મહાકેવાળ અને અંતરાળના થરે કહ્યા જ નથી. તે વિદ્વાને કોઈ ગ્રંથાધારે કહ્યું હશે! થરવિભાગ-૧ ખરે, ૩ કુંભે, ના કળશે, આ કેવાળ, શા માંચી, પા જેવા, ૧ છાજલી, ૨ ઉરૂજધા (દાઢી), ના ભરણી, લા શિરાવટી, ૨ છછું, ૧ વિરાટ અને શા પ્રહારૂ, એમ તેર થરાના પચીશ વિભાગ કક્ષા છે. આ સિવાય અન્ય પ્રકારના મંડેવરેનું શિલ્પમાં નિરૂપણ કરેલું છે.