SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ રાણાવાવા વવાધિકાર . ૧ શાખા ફરાર सभ्रमोदये प्रासादे स्थाप्य मेरुमंडोवरम् । રાણાન્તરે માન-મુરાં મતઃ કૃg | રૂ૮ कुंभकेन समा कुंभी स्तंभ शिरश्च जंघयोः । पट्ट वा उद्गमान्तेन शेषभूमिविराजिते' ।। ३९ ॥ સબ્રમ પ્રાસાદના ઉદય ભાનમાં મેરૂ મંડેવરની રચના કરવી. હવે તેના બહારના થરવાળા અને અંદરના સ્તંભના છોડના ઉદયને મેળ રાખવાનું કહું છું તે સાંભળે. કુંભા બરાબર કુંભી (ઉંબરે ગળીને), સ્તંભ (ભરણું) અને સરૂ જંઘાના મથાળામાં સમાવવું. અને પાટ દેઢીયાના ઉદરમાં સમાવવો. બાકી ઉપરને માળ ભૂમિ જાણવી. ૩૮-૩૯ विमाने भूमिजे चैव वैराटे च तथैव च । वल्लभ्यां च समस्तेषु प्रासादे परमोदयः ॥ ४० ॥ • વિમાનાદિ, ભૂમિજારિ, વિરાટાદિ અને વલ્લભાદિ એ સર્વ પ્રાસાદને ઉદય આ પ્રમાણે જાણ. ૪૦ ચેથે સાડા સાત ભાગને મડવર– ૧ કુંભ બા કળશે ટિમ દુ પામર મારા - અંધારી વા વાળ માઈકુ ઘર: --તરણાર્ધ વાત ? માંચી ा भागार्धा तु कपोताली मंचिका तत्समा भवेत् । ના બંધા માત્રચં ાય મરી જમાતા ! ૪૨ . મહાકેવાળ • અંધારી शिरावटी चार्धभागा पट्टाई हि पादान्तरम् ।। कूटछाद्य पादोनांश निर्गम च पदद्वयम् ॥ ४३ ।। હો હજુ શા. १. "कुंभ उदुंबरांतेन '-पाठान्तर ૨, पहोदय तु जंघांते उद्गमोदरं स्थापयेत् । उपयुपरि संस्थाप्य भूम्यते भरण्यन्तकम् ॥ ३२॥ (વૃક્ષાર અ. ૧૪૬) મયુક્ત સાંધાર પ્રાસાદના મેરૂ મંડોવરમાં અંધાના ઉપર પાટ ઉદય દોઢીયાના ઉદરમાં સમાવ. અને ઉપરની ભૂમિની સ્થાપના કરવી. પહેલી ભૂમિની અત ભરણીના થરે આવે. (તે પર માંચીને થર). 8. ફક્ત આ સાડાસાત ભાગના સામાન્ય મંડોવરમાં ખારાનું માન પીઠ ભેરુ જાણવું. અને આ મંડવામાં બીજા મંડોવરની જેમ દેઢીયાને થર પણ કહ્યો નથી. ખરે
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy