________________
૨
आयतत्वाधिकार अ. १
गणुवानी रीत - (अंग ) --
मूलराशौ व्ययं क्षिप्त्वा गृहनामाक्षराणि च । त्रिभिरेव हरेद्भागं यच्छेष स्यात्तदंशकः ॥ ७५ ॥
ज्ञानप्रकाश दीपाव
इन्द्रो यमथ राजा च अंशकास्त्रय एव च । त्रिप्रमाण त्रिधोक्तं च ज्येष्ठ - मध्यम-कन्यसम् ॥ ७६ ॥
મૂલરાશિ (ક્ષેત્રફળ)ના અંકમાં વ્યયને અંક મેળવવે, અને તેમાં ઘરના નામના જેટલા અક્ષરા હોય તેટલા અંક મેળવી જે સરવાળા થાય, તેને ત્રણે ભાગતાં જે શેષ રહે તે અશક ગણવા. એક શેષ વધે તે ઇંદ્રાંશ; અને એ શેષ વધે તે યનાંશ અને ત્રણ શેષ રહે તે રાજાશ જાણવા. તે અનુક્રમે ત્રણ अारे-येष्ठ, मध्यम भने उनिष्ठ छे. ७५-७६
ઈંદ્રાંશ આપવાનાં સ્થાન~
प्रासादे प्रतिमालिङ्गे जगतीपीठमंडपे । वेदीकुण्डे सुचि चैव इन्द्रध्वजपताकयोः ॥ ७७ ॥ स्वर्गादि भोगयुक्तेषु नृत्यगीतमहोत्सवे । अन्येषु शुभकार्येषु इन्द्राशकं नियोजयेत् ॥ ७८ ॥
हेवालय, भूर्त्ति शिवसिंग, हेवालयनी लगती थी, मंडय, वेही, डुड, होभ કરવાના સરવા, ઈંદ્રધ્વજ પતાકા, સ્વર્ગસમાન સુખ ભાગવવાનું સ્થાન, નૃત્ય અને ગીતાની શાળાઓમાં, મહેાત્સવ સ્થાન ઈત્યાદિ ખીજા કાર્યોમાં ઇંદ્રાંશ આપવે.
७७-७८
યમાંશ આપવાનાં સ્થાન~~~
क्षेत्रादिसंज्ञा नागेन्द्रे बाणागारे च भैरवे । गृहे मातृगणदेव्या यमांशकमिहोच्यते ॥ ७९ ॥
विविध वणिजः कर्म मद्यमांसादिकोद्भवम् || इत्युक्तं क्रमशः स्थाने दातव्यं च यमांशकम् ॥ ८० ॥
ક્ષેત્રપાલ, નાગેન્દ્ર, ખાણુગૃહ, ભૈરવ, માતૃદેવી ઇત્યાદિની મૂર્ત્તિઓમાં યમાંશ આપવેા. તેમજ દારૂ માંસ આદિ વેચવાની દુકાનામાં પણ યમાંશ આપવો.
७८-८०