________________
૧૮ : શ્રીસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ભાગના કર્તા કાત્યાયન છે. આ વ્યાકરણમાં ૮૮૫ સૂત્રો અને કુદતનાં સૂત્રો ગણીએ તે કુલ ૧૪૦૦ સૂત્રો છે. મંગલાચરણમાં જ વ્યાકરણગ્રંથનું પ્રયોજન આ રીતે દર્શાવ્યું છે:
આ રહણનતા, શાસ્ત્રાન્તરતા છે. ईश्वरा व्याधिनिरतास्तथालस्ययुताश्च ये॥ । वणिक्सस्यादिसंसक्ता लोकयात्रादिषु स्थिताः ।
તેષાં સિકવોરાર્થ, ..... આ પ્રતિજ્ઞા તેણે યથાર્થ કરી લાગે છે. આટલું નાનું, સરળ અને જલદી કંઠસ્થ રહી શકે તેવું વ્યાકરણ લોકપ્રિય બને તેમાં નવાઈ નથી. બૌદ્ધ સાધુઓએ આનો ખૂબ ઉપયોગ કર્યો અને એથી એને પ્રચાર ભારત બહાર પણ થયો. કીથ કહે છે કે, કાતંત્રને કેટલાક ભાગ મધ્ય એશિયાના ખોદકામમાંથી મળી આવ્યો હતો. (History of Sanskrit Literature | કાતંત્રને ધાતુપાઠ તિબ્બતી ભાષામાં આજે પણ મળી આવે છે. આજકાલ આનું પઠન-પાઠન બંગાળ સુધી સીમિત છે. આનું બીજું નામ
કૌમાર' પણ છે. અગ્નિપુરાણ” અને “ગરુડપુરાણ'માં કુમાર અર્શીત સ્કંદક્તિ કહેલું છે. આની સૌથી પ્રાચીન વૃત્તિ દુર્ગસિંહની મળે છે. યુદ્ધિષ્ઠિર મીમાંસકના મતે આ દુર્ગ અને નિરુકતની વૃત્તિકાર દુર્ગ એક છે. સાયણુના મતાનુસાર આ દુર્ગતિ “કાશિકા' કરતા પ્રાચીન છે. શિખા ના હ-૮-૧૩ સૂત્રમાં દુર્ગવૃત્તિનું ખંડન કરેલું છે. આ વ્યાકરણ ઉપર અનેક વૈયાકરણએ ટીકાઓ રચી છે. જેનાચાર્ય શ્રીજિનપ્રભસૂરિએ પણ એક વૃત્તિ રચાને ઉલ્લેખ મળે છે.
એ પછી “ચાંદ્રવ્યાકરણના રચયિતા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન ચંદ્રગામી છે. કહણે પિતાની “રાજતરંગિણી' (૧. ૧૭૪-૭૫) માં જણાવ્યું છે કે, ચંદ્રગોમાએ કાશ્મીરના રાજવી અભિમન્યુના આદેશથી
મહાભાષ્યને ઉદ્ધાર કર્યો. “વાક્યપદીય’ (કાંડ ૨, શ્લેકઃ ૪૮૭–૪૮)કાર ભર્તૃહરિ આ કથનને ટકે આપતાં કહે છે. ચંદ્રગેમીએ સાંપ્રદાયિકતાને વશ થઈ, બેજી, સૌભવ અને હર્યક્ષ જેવા શુષ્ક તાકેના હાથે નાશ થતા મહાભાષ્યના ભાગને “ચાંદ્રવ્યાકરણથી સાચવી રાખે ન હોત તે કયારનું છે કાલકવલિત થઈ ગયું હેત.૧૮
ચાંદ્રવ્યાકરણના અત્યારે છ અધ્યાય મળે છે. આ લૌકિક સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. આ વ્યાકરણને મુખ્ય આધાર “પાણિનીય ” અને “મહાભાષ્ય” પર છે. તેણે પાણિનિ, કાત્યાયન અને પતંજલિના પાઠ સુધાર્યા છે અને બની શકે તેટલું લાઘવ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે વૈવિધ્યાદા અને વાસુઘાટ કાઢી નાખ્યો છે. પાણિનીયરથી લગભગ ૩૫ જેટલાં સૂત્રો નવા બનાવ્યાં છે અને “પાણિનીય ના ૪૦૦૦ સૂત્રોની સંખ્યાને ૩૧૦૦ જેટલી કરી નાખી છે. આ વ્યાકરણ પર ઘણી ટીકાઓ અને તેને લગતા લગભગ ૧૫ જેટલા ગ્રંથો રચાયાના ઉલ્લેખ મળે છે. ચંદ્રગેએ પોતાના વ્યાકરણમાં થાય Taો દાન એવું સમકાલીન ઉદાહરણ મૂકયું છે તે પરથી જાણી શકાય છે કે, સ્કંદગુપ્ત દૂણે જે સામાન્ય વિજય મેળવ્યો તેને સમય ઈ. સ. ૪૫૫ થી ૬૭ લગભગને છે અને યવમએ જે સંપૂર્ણ વિજય મેળવ્યો તેને રાજકાળ લગભગ ઈ. સ. ૧૯૦ થી ૫૨૦ને છે.૨૦ તેથી ચંદ્રગામીને સમય
૧૭. જુઓઃ હિંદી કલ્યાણ –હિંદુ સંસ્કૃતિ અંક': ૬૫૯ ૧૮. વાપી , એ. ૨, એ. ૪૮૭–૪૮૬. ૧૨. Indian Antiquary XXV ના પૃ. ૧૦૩ પરને લેખ.