________________
૧૬ : શ્રીસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
- આ સૌમાં વધારે આશ્ચર્યકારી નામ, જે પ્રથમ વકરણ તરીકે ઉલ્લેખાયેલું તૈત્તિરીય સંહિતામાં અને બીજા વ્યાકરણ ગ્રંથમાં મળે છે તે ઈન્દ્રનું છે. બધા વયાકરણે તેના ઉલ્લેખે અને પદ્ધતિની નેંધ કરે છે પણ તે “ઐશ્વવ્યાકરણ આજે આપણને ઉપલબ્ધ નથી.
આ ઐન્દ્ર વ્યાકરણ માટે જૈન ગ્રન્થોમાં ઉલ્લેખ છે કે પ્રભુ મહાવીર, ઈન્દ્ર અને અધ્યાપક ત્રિવેણી સંગમ સમયે મહાવીરદેવે ઈન્દ્રને ઉદ્દેશીને વ્યાકરણ કરેલ તેથી તે “ઐન્દ્ર વ્યાકરણકહેવાયું, જે અત્યારે મળતું નથી.
એ પછી પાણિનિએ ઉલ્લેખેલા કેટલાય વૈયાકરણના નામે; જેમાં આપિશલિ, કાશ્યપ, ગાર્મ, ગાલવ, ચાવાણી, ભારદ્વાજ, શાકટાયન, શાકલ્ય, સનક, સ્ફોટક વગેરે પણ છે. તે વૈદિકકાળથી લઈને યાક મુનિ અને પાણિનિ સુધીના સમયમાં થયેલા ગણાવી શકાય.
ત્યાર પછી પાણિનિનું ઈ. સ. પૂર્વે ૩૫૦ની આસપાસ રચાયેલું “પાણિનીય વ્યાકરણ બચી શકેલા ગ્રંથમાં અવશેષસમું પણ પૂર્ણ જોવા મળે છે. પાણિનિની આગળ થઈ ગયેલા ૬૪ વૈયાકરણનાં નામે તેમાં ગણાવવામાં આવ્યાં છે, તેમાંના કેટલાંકના નામ ઉપર આવ્યાં છે. એ બધાની પાણિનિ ઉપર સંપૂર્ણ અસર છે, છતાં તેને પ્રયત્ન વિશિષ્ટ અને અત્યંત સંસ્કારી છે. એટલું જ નહિ પણ બ્રાહ્મણ શતાબ્દીઓથી મર્યાદા તોડનારી સંસ્કૃત ભાષાને વ્યાકરણના બંધ બાંધીને સ્થાયી કરતા રહ્યા છતાં તેમને તેમાં જે સફળતા ન મળી તે, અંતમાં જનપદોની સીમાઓ તોડીને સામ્રાજ્ય સ્થાપિત કરનારા યુગના પ્રતાપી શાસક નંદના (ઈ. સ. પૂર્વે ૩૬૬–૩૨૫) કાળમાં પાણિનિતે મળી. સાહિત્ય અને સામ્રાજ્યની સ્થાપનાને આ યોગ એક અદ્દભુત યુગાવસર માની શકાય. આથી જ આપણું કાળના વૈયીકરણમાં પણિનિને આદિ વૈયાકરણ માનવામાં કશી હરકત નથી.
૬. વાવૈ ચ ચાતાવતા તે સેવા નિવૃત્તિમાં ન વા ચાકૃતિ ............તમનો મુખ્યતોક્યુ રત | અ સંબંધે છે. બરલ કહે છે:
"Aindra was the oldest school of Sanskrit grammar and that Aindra treatises were actually known to and quoted by Panini and others and that Aindra stil! exist in the Pratishakhyas in the katantra and in similar works, though they have been partly recast or corrected,
છે. તેને પ્રાર્ટમેન્ટે ત લ્યાજળ મુાિ નિના સર્વે મૂર્વીતા વયે પુનઃ – રથાતિજિfe તરંગ ૪, ગ્લાક ૨૫.
८ सको अ तरसमक्ख, भावन्तमासणे निवेसित्ता
સલ પુરિઝ, વર મવા ! –૯૫સૂત્ર વૃત્તિ. 9. "What is clear from Panini's own work is that he summarizes the efforts of many privious writers, from we may be sure he borrowed his form as well as many facts. "-A History of Sanskrit literature'-Keith P. 423.
१०. " नन्दोऽपि नृपतिः श्रीमान , पूर्वकर्मापराधतः । विरागयामास मन्त्रीणां, नगरे पटलाह्वये ।।...आयुस्तस्य જ હૈ રાજ્ઞ, ઘટ્ટી તથા 1...
તાન્યતઃ સરથઃ પ્રજનન મળઃ –- મંત્રીન્ક, પ્રદર કરે, છ ૬૧૨,