SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૯૯ ગાથા-૧૯૯ ૭૫ सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति - पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो । ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को । । १९९ ।। पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः । न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः । ।१९९ ।। अस्ति किल रागो नाम पुद्गलकर्म, तदुदयविपाकप्रभवोऽयं रागरूपो भावः, न पुनर्मम स्वभावः। एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम् । एवमेव च रागपदपरिवर्तनेन द्वेषमोहक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्प्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि, अनया दिशा अन्यान्यप्यूह्यानि । હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે - એમ કહે છે :પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક શાયકભાવ છું. ૧૯૯. ગાથાર્થ :- [ RIT: ] રાગ [ પુન્નનર્મ ] પુદ્ગલકર્મ છે, [ તત્ત્વ ] તેનો [ વિવાોવય: ] વિપાકરૂપ ઉદય [ પુષઃ મતિ ] આ છે, [ પુષ: ] આ [ મમ માવ: મારો ભાવ [ 7 3 ] નથી; [ અન્ ] હું તો [ વસ્તુ ] નિશ્ચયથી [ પ્∞: ] એક [ જ્ઞાયમાવ: ] જ્ઞાયકભાવ છું. ટીકા :- ખરેખર રાગ નામનું પુદ્દગલકર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક શાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને ૫૨ને જાણે છે.) વળી આ જ પ્રમાણે રાગ’પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન - એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (-કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy