________________
ગાથા-૧૯૯
ગાથા-૧૯૯
૭૫
सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति -
पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो । ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को । । १९९ ।। पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः ।
न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः । ।१९९ ।। अस्ति किल रागो नाम पुद्गलकर्म, तदुदयविपाकप्रभवोऽयं रागरूपो भावः, न पुनर्मम स्वभावः। एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम् ।
एवमेव च रागपदपरिवर्तनेन द्वेषमोहक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्प्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि, अनया दिशा अन्यान्यप्यूह्यानि ।
હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે - એમ કહે છે :પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક શાયકભાવ છું. ૧૯૯. ગાથાર્થ :- [ RIT: ] રાગ [ પુન્નનર્મ ] પુદ્ગલકર્મ છે, [ તત્ત્વ ] તેનો [ વિવાોવય: ] વિપાકરૂપ ઉદય [ પુષઃ મતિ ] આ છે, [ પુષ: ] આ [ મમ માવ: મારો ભાવ [ 7 3 ] નથી; [ અન્ ] હું તો [ વસ્તુ ] નિશ્ચયથી [ પ્∞: ] એક [ જ્ઞાયમાવ: ] જ્ઞાયકભાવ છું.
ટીકા :- ખરેખર રાગ નામનું પુદ્દગલકર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક શાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને ૫૨ને જાણે છે.)
વળી આ જ પ્રમાણે રાગ’પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન - એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (-કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.