________________
શ્લોક–૧૫૯
૪૬૫
.
.
.
( दो-१५८)
(शार्दूलविक्रीडित) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१५९।।
હવે મરણભયનું કાવ્ય કહે છે -
दोआर्थ. :- [ प्राणोच्छेदम् मरणं उदाहरन्ति ] ननशने. Caust) भ२५॥ ४९ छ. [ अस्य आत्मनः प्राणाः किल ज्ञानं ] . सत्मा-u un तो निश्चयथी. २॥न छ. [ तत् स्वयमेव शाश्वततया जातुचित् न उच्छिद्यते ] . (uन) स्वयमेव. शश्वत डोवाथी. तनो पि. श. थतो. नथी.; [ अतः तस्य मरणं किञ्चन न भवेत् ] भाटे आत्मान, भ२९ लस थां, नथी. [ ज्ञानिनः तद्-भीः कुतः ] तेथ. (Aug. neudu) uीने. भ.२४॥. भय स्याथी. डोय. ? [ सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति ] . तो પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ :- ઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે-તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૯.
પ્રવચન . ૩૦૪ શ્લોક-૧૫૯ શુક્રવાર, ભાદરવા વદ ૧, તા. ૦૭-૦૯-૧૯૭૯
'समयसार' १५८ छे. भ२५ मयनो समाव. १५८.
(शार्दूलविक्रीडित) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित् । तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५९।।