________________
૩૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ Jરાજા
( ગાથા૨૧૩)
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं। अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि।।२१३।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति पानम् ।
अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स भवति।।२१३।। इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति। इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावात् पानं नेच्छति। तेन ज्ञानिनः पानपरिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावात् केवलं पानकस्य ज्ञायक एवायं स्यात् ।
હવે, જ્ઞાનીને પાનનો પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી એમ કહે છે -
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને,
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩. ગાથાર્થ -[ નિ: ] અનિચ્છકને [ અપરિગ્ર: ] અપરિગ્રહી [ મતિઃ ] કહ્યો છે [ 9 ] અને [ જ્ઞાની ] જ્ઞાની [પાનમ્ ] પાનને [ ૧ રૂછતિ ] ઇચ્છતો નથી, તેન] તેથી [ 1 ] તે [ પાનચ ] પાનનો [ પરિપ્રદ: ] પરિગ્રહી નથી, [ જ્ઞાયવ: ] પાનનો) જ્ઞાયક જ [ મવતિ ] છે.
ટીકા - ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદૂભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થ - આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.