________________
ગાથા-૨૦૦
ગાથા-૨૦૮
अतोऽहमपि न तत् परिगृह्णामि मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो
·
૨૪૫
गच्छेज्ज ।
मज्झ ।। २०८ ।।
गच्छेयम् ।
મા|૨૦૮]
यदि परद्रव्यमजीवमहं परिगृहीयां तदावश्यमेवाजीवो ममासौ स्वः स्यात्, अहमप्यवश्यमेवाजीवस्यामुष्य स्वामी स्याम्। अजीवस्य तु यः स्वामी, स किलाजीव एव । एवमवशेनापि ममाजीवत्वमापद्येत। मम तु एको ज्ञायक एव भावः यः स्वः, अस्यैवाहं स्वामी; ततो मा भून्ममाजीवत्वं, ज्ञातैवाहं भविष्यामि, न परद्रव्यं परिगृह्णामि ।
માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું' એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છે :પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે શાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. ગાથાર્થ :- [ યવિ ] જો [ પરિગ્રહઃ ] પદ્રવ્ય-પરિગ્રહ [ મમ ] મારો હોય [ તતઃ ] તો [ અઠ્ઠમ્ ] હું [ અનીવતાં તુ ] અજીવપણાને [ નઘ્યેયમ્ ] પામું [ ચસ્માત્ ] કારણ કે [ અહં ] હું તો [ જ્ઞાતા પુવૅ ] શાતા જ છું [ તસ્માત્ ] તેથી [ પરિવ્રજ્ઞ: ] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ [ મમ ન ] મારો નથી.
ટીકા :- જો અજીવ પદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું ‘સ્વ’ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક શાયક ભાવ જ જે સ્વ’ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો શાતા જ રહીશ, પદ્રવ્યને નહિ પરિગ્રહું.
ભાવાર્થ :- નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા છું.