________________
૨૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
(ગાથા-૨૦૬)
વિષ્ય -
एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।।२०६।। एतस्मिन् स्तो नित्यं सन्तुष्टो भव नित्यमेतस्मिन् ।
एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम् ।।२०६।। एतवानेव सत्य आत्मा यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्र एव नित्यमेव रतिमुपैहि। एतावत्येव सत्याशी: यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव सन्तोषमुपैहि । एतावदेव सत्यमनुभवनीयं यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव तृप्तिमुपैहि । अथैवं तव नित्यमेवात्मरतस्य, आत्मसन्तुष्टस्य, आत्मतृप्तस्य च वाचामगोचरं सौख्यं भविष्यति। तत्तु तत्क्षण एव त्वमेव स्वयमेव द्रक्ष्यसि, *मा अन्यान् प्राक्षीः ।
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છે :
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬. ગાથાર્થ - હે ભવ્ય પ્રાણી ) તું | મન ] આમાં જ્ઞાનમાં) [ નિત્યં ] નિત્ય [ રત: ] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [ તરિઝન: ] આમાં [ નિત્ય ] નિત્ય [ સંતુષ્ટ: મવ ] સંતુષ્ટ થા અને [ સ્તન ] આનાથી [ તૃપ્ત: મ ] તૃપ્ત થા; (આમ કરવાથી) [ તવ] તને [ ઉત્તમ સૌરધ્યમ્ ] ઉત્તમ સુખ [ ભવિષ્યતિ ] થશે.
ટીકા - હે ભવ્ય !) એટલો જ સત્ય (પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કિલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું *મા અચાનું પ્રાણી (બીજાઓને ન પૂછ)નો પાઠાન્તર – માતિપ્રાણીઃ (અતિ પ્રશ્નો ન કરો.