________________
કળશ-૧૩
O
-
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
(મંદાક્રાંતા) नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लुप्तेः । शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चिष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः ।।१-१९३।।
ખંડાન્વય સહિત અર્થ – “ય જ્ઞાનપુષ્પઃ પૂર્વતિ(૧) આ વિદ્યમાન (જ્ઞાનપુષ્પો જ્ઞાનકુંજ અર્થાત્ શુદ્ધ જીવદ્રવ્ય (પૂર્વતિ) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનકુંજ ? “ટકોજીfપ્રદરિમા' (રોજી) સર્વ કાળ એકરૂપ એવો છે (પ્રવેદ) સ્વાનુભવગોચર (મહિમા) સ્વભાવ જેનો, એવો છે. વળી કેવો છે? “વરસવિસર પૂર્ણપુળ્યાવસાર્વિ” (વરસ) શુદ્ધ જ્ઞાનચેતનાના (વિસર) અનંત અંશભેદથી (શાપૂ) સંપૂર્ણ એવું છે (પુષ્ય) નિરાવરણ જ્યોતિરૂપ (મન) નિશ્ચળ (ર્જિ: પ્રકાશસ્વરૂપ જેનું, એવો છે. વળી કેવો છે ? “શુદ્ધ શુદ્ધ શુદ્ધ-શુદ્ધ છે, અર્થાત બે વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. વળી કેવો છે ? “મોક્ષપ્રવસ્તૃપ્તઃ પ્રતિપમ્ ત્રીમૂત. (વશ્વ બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મપિંડ સાથે સંબંધરૂપ એકક્ષેત્રાવગાહ અને (મોક્ષ) મોક્ષ અર્થાત્ સકળ કર્મનો નાશ થતાં જીવના સ્વરૂપનું પ્રગટપણું,-એવા (પ્રવસ્તૃપ્ત ) જે બે વિકલ્પો, તેમનાથી (પ્રતિપટમ) એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યાયરૂપે જ્યાં છે ત્યાં (ટૂરીમૂત.) ઘણો જ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવદ્રવ્ય જ્યાં ત્યાં, દ્રવ્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ, બંધ એવા અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે; દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજી એવું છે? “શ્વિનીનું મોવત્રારિબાવાનું સપળ પ્રયમ નીત્વા (સ્વિનીન) ગણના કરતાં અનંત છે. એવા જે (રૂં, “જીવ કર્તા છે” એવો વિકલ્પ, (મોવ7) “જીવ ભોકતા છે” એવો વિકલ્પ, (વારિમાવાન) ઇત્યાદિ અનંત ભેદ તેમનો ( ) મૂળથી (પ્રનયમ્ નીવા) વિનાશ કરીને. આમ કહે છે. ૧–૧૯૩.