SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ કલામૃત ભાગ-૬ છે જે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે (તો) રાગ-દ્વેષ બંનેને (ક્ષપયત) મૂળથી મટાડીને દૂર કરો. “ન જ્ઞાનજ્યોતિઃ સદનં વનતિ (મેન) જે રાગ-દ્વેષને મટાડવાથી (જ્ઞાનજ્યોતિઃ સદi qનતિ) જ્ઞાનજ્યોતિ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ જેવું છે તેવું સહજ પ્રગટ થાય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? “પૂર્ણાવતાર્વિઃ (પૂર્ણ) જેવો સ્વભાવ છે એવો અને (વન) સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો (ગર્વ) પ્રકાશ છે જેનો, એવી છે. રાગ-દ્વેષનું સ્વરૂપ કહે છે–રિ જ્ઞાનનું જ્ઞાનમાં વાત ફદ રાગદ્વેષ મવતિ' (રિ) જે કારણથી (જ્ઞાનY) જીવદ્રવ્ય (અજ્ઞાનમાવાવ) અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે વિભાવપરિણતિ–મિથ્યાત્વરૂપ, તેને લીધે () વર્તમાન સંસાર–અવસ્થામાં (RTI મવતિ) રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય વ્યાપકરૂપ પોતે પરિણમે છે. તેથી તૌ વરસ્તુત્વપરિતદ્દશા દૃશ્યમાનો વિશ્વ” (તૌ) રાગ-દ્વેષ બંને જાતિના અશુદ્ધ પરિણામ (વરતુત્વપ્રદિશા દૃશ્યમાનૌ) સત્તાસ્વરૂપ દૃષ્ટિથી વિચારતાં ન શિશ્ચિત) કાંઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે જેમ સત્તાસ્વરૂપ એક જીવદ્રવ્ય વિદ્યમાન છે તેમ રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી, જીવની વિભાવપરિણતિ છે. તે જ જીવ જો પોતાના સ્વભાવરૂપે પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટે. આમ થવું સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી; અશુદ્ધ પરિણતિ મટે છે, શુદ્ધ પરિણતિ થાય છે. ૨૬-૧૧૮. (મંદાક્રાંતા) रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटन्तौ જ્ઞાનજ્યોતિર્ધ્વતિ સન્ન ન પૂર્ણાવતાર્વિશારદ-૨૧૮ાા) અરે...! સમ્યગ્દષ્ટિ જીવો આહાહા...! જુઓ! છે? સમ્યગ્દષ્ટિ નામ સાચી દૃષ્ટિવંત જીવો. એટલે? “શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ... આહાહા.! જે અનાદિનું રાગના ને પુણ્યના ભાવનું વેદન છે, એ જ હું છું, એ તો મિથ્યાદૃષ્ટિ મૂઢ છે. આહાહા. સમ્યગ્દષ્ટિ જીવ... આહાહા...! શું? “શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ... આહાહા.! સત્ય દૃષ્ટિવંત સમકિતી એને કહીએ. આહાહા.! શુદ્ધચૈતન્ય અનુભવશીલ. અનુભવ એકલું નથી લીધું, અનુભવશીલ. અનુભવ સ્વભાવ થઈ ગયો એનો. આહાહા..! શુદ્ધ ચૈતન્યના અનુભવશીલ. અનુભવશીલ સ્વભાવ થઈ ગયો. આહાહા! જેમ રાગનો અનુભવ હતો એમ શુદ્ધનો અનુભવ થઈ ગયો. અંતર્મુખ દૃષ્ટિ કરવાથી, રાગથી ભિન્ન થવાથી. આહાહા...! આવી વાતું છે, એમાં ક્યાંય હાથ આવે
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy