________________
કળશ- ૨૧૩
૩૪૩
(રથોદ્ધતા) वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरो परस्य क:
किं करोति हि बहिर्जुठन्नपि।।२१-२१३।। ખંડાન્વય સહિત અર્થ – અર્થ કહ્યો હતો તેને ગાઢો કરે છે–પેન રૂઢ વિમ્ વસ્તુ કન્યવરંતુનઃ નર (ચેર) જે કારણથી (૩૬) છ દ્રવ્યોમાં કોઈ (કમ્ વસ્તુ) જીવદ્રવ્ય અથવા પુગલદ્રવ્ય સત્તારૂપ વિદ્યમાન છે તે (કન્યવરતુનઃ ૧) અન્ય દ્રવ્ય સાથે સર્વથા મળતું નથી
એવી દ્રવ્યોના સ્વભાવની મર્યાદા છે, “તે હલુ વરંતુ ત વતુ' (તેન) તે કારણથી (રવતુ) નિશ્ચયથી (વરતું) જે કોઈ દ્રવ્ય છે (તત વરસ્તુ) તે પોતાના સ્વરૂપે છે–જેમ છે તેમ જ છે; લયમ્ નિશ્ચય: આવો તો નિશ્ચય છે, પરમેશ્વરે કહ્યો છે, અનુભવગોચર પણ થાય છે. વ: પર: વરિ: નુતનું માપ પર િવરાતિ' (વ: પર:) એવું કર્યું દ્રવ્ય છે કે જે (વરિઃ સુન્ પિ) યદ્યપિ શેયવસ્તુને જાણે છે તોપણ (પરચ વિ રાતિ શેયવસ્તુ સાથે સંબંધ કરી શકે? અર્થાત્ કોઈ દ્રવ્ય કરી શકે નહિ. ભાવાર્થ આમ છે કે–વસ્તુસ્વરૂપની મર્યાદા તો એવી છે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે એકરૂપ થતું નથી. આ ઉપરાંત જીવનો સ્વભાવ છે કે શેયવસ્તુને જાણે; એવો છે તો હો, તોપણ હાનિ તો કાંઈ નથી; જીવદ્રવ્ય શેયને જાણતું થકું પોતાના સ્વરૂપે છે. ૨૧-૨૧૩.
મહા સુદ ૧૩, સોમવાર તા. ૨૦-૦૨-૧૯૭૮.
કળશ–૨૧૩ પ્રવચન–૨૩૭
રથોદ્ધતા) वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरो परस्य कः किं करोति हि बहिर्जुठन्नपि।।२१.२१३।।