________________
૩૨૮
કલશામૃત ભાગ-૬
પૃથ્વી) बहिर्जुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते।।२०-२१२।।)
ખંડાન્વય સહિત અર્થ :- જીવનો સ્વભાવ એવો છે કે સકળ શેયને જાણે છે. કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ એવું જાણશે કે શેયવસ્તુને જાણતાં જીવને અશુદ્ધપણું ઘટે છે. તેનું સમાધાન એમ છે કે અશુદ્ધપણું ઘટતું નથી, જીવવસ્તુનો એવો જ સ્વભાવ છે કે સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે. અહીંથી શરૂ કરીને એવો ભાવ કહે છે-“ સ્વમાનનાનેઃ મોહિતઃ ફ્રિ વિજયતે' (૩૬) જીવ સમસ્ત શેયને જાણે છે એમ દેખીને (સ્વભાવ) જીવના શુદ્ધ સ્વરૂપથી (વનન) અલિતપણું જાણી (શાન:) ખેદખિન્ન થતો મિથ્યાષ્ટિ જીવ (મોતિ:) મિથ્યાત્વરૂપ અજ્ઞાનપણાને આધીન થઈ હર્ષિ વિત્તશ્યતે) કેમ ખેદખિન્ન થાય છે ? “યતઃ સ્વમાનિયત સનમ્ વ વરંતુ વૃષ્યતે” (યત:) કારણ કે (સવ વ વરંતુ) જે કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય ઇત્યાદિ છે તે બધું (સ્વમાનિયાં) નિયમથી પોતાના સ્વરૂપે છે એવું () અનુભવગોચર થાય છે. આ જ અર્થ પ્રગટ કરીને કહે છે-“યદ્યપિ ટનન્તવિક્તઃ સ્વયં વર્તુિતિ” (યદ્યપિ, જોકે પ્રત્યક્ષપણે એવું છે કે ( ત) સદાકાળ પ્રગટ છે (ઝનન્તશવિત્ત:) અવિનશ્વર ચેતનાશક્તિ જેની એવું જીવદ્રવ્ય (વયં વહિઃ સુતિ) સ્વયં સમસ્ત શેયને જાણીને શેયાકારરૂપે પરિણમે છે–એવો જીવનો સ્વભાવ છે, તથાપિ સચવન્તર' (તથાપિ, તોપણ (અન્યવેત્ત્વન્તરમ) એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય “AYRવસ્તુન: વિણતિ કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી; વસ્તુસ્વભાવ એવો છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સમસ્ત શેયવસ્તુને જાણે છે એવો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞાન શેયરૂપ થતું નથી, જોય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથી–એવી વસ્તુની મર્યાદા છે. ૨૦-૨૧૨.