________________
કળશ- ૨૦૮
૨૭૩
મુમુક્ષુ :- અભુત આશ્ચર્ય છે. ઉત્તર :- અદ્ભુત આશ્ચર્યકારી ચીજ એવી છે. આહાહા...!
ભાવાર્થ આમ છે કે બૌદ્ધમતનો જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે.” બસ પર્યાય ઉપર દૃષ્ટિ છે તો પર્યાયમાત્રને જ માને છે. પર્યાય જેની છે, પર્યાય જેનો છે એવી સત્તામાત્ર વસ્તુને માનતો નથી.” આહાહા...! “માટે આવું માને છે તે મહામિથ્યાત્વ છે. આહાહા.! વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
(શાર્દૂલવિક્રીડિત) आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः । चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैः आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः ।।१६-२०८ ।
ખંડાન્વય સહિત અર્થ :- એકાન્તપણે જે માનવામાં આવે તે મિથ્યાત્વ છે. “શો પૃથુ: ઉષ: ગાત્મા યુતિઃ (ગદો) હે જીવ! (પૃથુ:) નાના પ્રકારનો અભિપ્રાય છે જેમનો એવા જે મિથ્યાદૃષ્ટિ જીવો છે તેમનાથી (: માત્મા) વિદ્યમાન શુદ્ધ ચૈતન્યવસ્તુ (ટ્યુતિઃ ) સધાઈ નહિ. કેવા છે એકાન્તવાદી ? “શુદ્ધસૂત્રે તૈઃ (શુદ્ધ) દ્રવ્યાર્થિકનયથી રહિત (ત્રટનુસૂત્રે) વર્તમાન પર્યાયમાત્રમાં વસ્તુરૂપ અંગીકાર કરવારૂપ એકાંતપણામાં (તૈ:) મગ્ન છે. ચૈતન્ચ ક્ષળિવં પ્રવચ્ચે એક સમયમાત્રમાં એક જીવ મૂળથી વિનશે છે, અન્ય જીવ મૂળથી ઊપજે છે–એવું માનીને બૌદ્ધમતના જીવોને જીવસ્વરૂપની પ્રાપ્તિ નથી. તથા મતાન્તર કહે છે-“પર: તત્રાપિ વાનોપાધેિવનાત્ થi 1શુદ્ધિ મFા' (પરેડ) કોઈ મિથ્યાદષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે. તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી એમ કહે છે–(ાનોપાધવનાત) અનંત કાળથી જીવદ્રવ્ય કર્મો સાથે મળેલું જ ચાલ્યું આવ્યું છે, ભિન્ન તો થયું નથી–એમ માની (તત્ર
Sિ) તે જીવમાં (ધાં અદ્ધિ મત્વા) અધિક અશુદ્ધિ માને છે અર્થાતુ જીવદ્રવ્ય અશુદ્ધ છે, શુદ્ધ છે જ નહિ–એવી પ્રતીતિ કરે છે જે જીવો, તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી. મતાન્તર કહે છે-“કલ્પવૈ: તિવ્યાપ્તિ પ્રપદ્ય’ (ચૈવૈs:) એકાન્ત મિથ્યાદૃષ્ટિ જીવ કોઈ એવા છે કે જેઓ (તિવ્યાપ્તિ પ્રપદ્ય) કર્મની ઉપાધિને માનતા નથી, “ગાત્માને પરિશુદ્ધમ્ સુમ