________________
૨૪૪
કિલશામૃત ભાગ-૬
કોઈ જીવ (નિગમનસ) પોતાના જ્ઞાનમાં (ર્તુમોવત્રો:) કર્તાપણા-ભોક્તાપણાનો (વિમેમ્ વિદત્તે ભેદ કરે છે. ભાવાર્થ આમ છે–તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે. એવું કેમ માને છે? “રૂમ્ માત્મતત્ત્વ ક્ષશિવમ્ વયિત્વા' (રૂદ્રમ્ યાત્મતત્ત્વ) અનાદિનિધન છે જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય, તેને (ક્ષળિથમ વત્પયિત્વા) ક્ષણિક માને છે અર્થાતુ જેમ પોતાના નેત્રરોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે, તેમ અનાદિનિધન જીવદ્રવ્યને મિથ્યા ભ્રાન્તિના કારણે એમ માને છે કે એક સમયમાત્રમાં પૂર્વનો જીવ મૂળથી વિનશી જાય છે, અન્ય નવો જીવ મૂળથી ઊપજી આવે છે; આવું માનતો થકો માને છે કે ક્રિયાનો કર્તા અન્ય કોઈ જીવ છે, ભોક્તા અન્ય કોઈ જીવ છે. આવો અભિપ્રાય મિથ્યાત્વનું મૂળ છે. તેથી એવા જીવને સમજાવે છે– “ઝયમ વિવાર: તપચ વિમોહં
પતિઃ (શ્રયમ્ વિશ્વમર:) કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું, કેટલોક કાળ જતાં અને તરુણ-અવસ્થા આવતાં તે જ નગરને જુએ છે, જોતાં એવું જ્ઞાન ઊપજે છે કે તે જ આ નગર છે કે જે નગર મેં બાળકપણામાં જોયું હતું–આવી છે જે અતીતઅનાગત-વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ તે (ત વિમોહં પરંપતિ) ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. ભાવાર્થ આમ છે કે જો જીવતત્ત્વ ક્ષણવિનશ્વર હોય તો પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય ? માટે જીવદ્રવ્ય સદા શાશ્વત છે એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે. કેવી છે જીવવસ્તુ ? “
નિત્યીકૃતૌથૈઃ સ્વયમ્ મિષિષ્યન' (નિત્ય) સદાકાળ અવિનશ્વરપણારૂપ જે મૃત) જીવદ્રવ્યનું જીવનમૂળ, તેના (ગોધે.) સમૂહ વડે (વયમ્ ગામષિમ્યુન) પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી. “વ” નિશ્ચયથી આમ જ જાણજો, અન્યથા નહીં. ૧૪–૨૦૬.
ભરતક્ષેત્રમાં ક્ષણિક માન્યતા ધરાવનારો) બૌદ્ધમત છે ને? આ ભરતક્ષેત્રના બૌદ્ધમતિનો અહીંયાં પ્રશ્ન છે. આ બૌદ્ધમત કંઈ બધે છે એમ નથી સમજાય છે કાંઈ બૌદ્ધમત ભરતક્ષેત્રમાં અત્યારે છે તો ટીકામાં એમ લીધું છે કે, ક્ષણિકની વ્યાખ્યા ભરતક્ષેત્રમાં બૌદ્ધ છે તો તેની વ્યાખ્યા છે. સમજાય છે કાંઈ? ભગવાન પાસે કાંઈ બૌદ્ધ નથી. ત્યાં ક્યાં છે? અહીં બૌદ્ધ થઈ ગયા છે.
ભાલિની) क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदम् । अपहरति विमोहं तस्य नित्यामृतौधेः स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव।।१४-२०६।।