________________
કળશ- ૨૦૫
૨૩૯
(એમ અર્થ કર્યો. કર્મ જ, એમ. “વ” એટલે જ. કર્મ ‘એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિડ રાગાદિ અશુદ્ધ પરિણામોનો...” જ્ઞાનાવરણીય જ્ઞાનને હિણું કરે, દર્શનાવરણીય દર્શનની હિણી દશા કરે, મોહનીય આત્માને મિથ્યાત્વ અને રાગ, દ્વેષ ઉત્પન્ન કરાવે છે, અંતરાય કર્મ વીર્યનો ઘાત કરે છે. નહિ? ભગવાના (આ) વાતું નથી, બાપુ! શું થાય? આહાહા. એ આવ્યું છે એનો શ્લોક છે આ. એમ કે, જ્ઞાનાવરણીય જ્ઞાનનો ઘાત કરે છે. શ્લોક છે ને? “સમયસારમાં શ્લોક છે. દર્શનાવરણીય દર્શનનો ઘાત કરે છે નિંદ્રા. અને મોહનીય રાગને કરે છે, આયુષ્ય. પરાઘાત પરનો ઘાત કરે છે, પરથી પોતાનો ઘાત થાય છે એમ કહે છે. પછી આચાર્ય પોતે લખ્યું છે, સાંખ્યની પેઠે એમ જે ઉપદેશ માને છે તે મિથ્યાદૃષ્ટિ છે. કર્મ જગાડે છે, કર્મ સૂવડાવે છે, એવો પાઠ છે. આ એનો શ્લોક છે. આહાહા.!
“રાગાદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈને કર્તા છે. શું કહે છે? કર્મ વ્યાપક છે અને વિકાર એ વ્યાપ્ય છે, એમ છે.
(શાર્દૂલવિક્રીડિત) माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः । ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम् ।।१३-२०५।।
ખંડાન્વય સહિત અર્થ – એક કહ્યું હતું કે સ્યાદ્વાદસ્વરૂપ દ્વારા જીવનું સ્વરૂપ કહીશું. તેનો ઉત્તર છે-“મી માર્કતા: પિ પુરુષ વર્તાર મા પૃન્ત' (મી) વિદ્યમાન છે (માર્કતા: કવિ, જૈનોક્ત સ્યાદ્વાદસ્વરૂપને અંગીકાર કરે છે એવા સમ્યગ્દષ્ટિ જીવો તે પણ (પુરુષ) જીવદ્રવ્યને (વર્તારમ) અકર્તા અર્થાત્ રાગાદિ અશુદ્ધ પરિણામોનો તે સર્વથા કર્તા નથી એવું ( પૃશq) ન અંગીકાર કરો. કોની જેમ ? “રાંધ્યા: રૂવ' જેમ સાંખ્યમતવાળા જીવને સર્વથા અકર્તા જ માને છે તેમ જૈનો પણ સર્વથા અકર્તા ન માનો. કેવું માનવાયોગ્ય છે. તે કહે છે-“હા તે મેલાવવોધાત્ : વર્તાર વિન વનયતુ તુ કર્ણ પરં ચુર્તુમાંવમ્ પશ્યન્તુ (સવા) સર્વ કાળ દ્રવ્યનું સ્વરૂપ એવું છે કે (i) જીવદ્રવ્યને, (મેવાવવોધાત્ અધ:) શુદ્ધસ્વરૂપપરિણમનરૂપ સમ્યત્વથી ભ્રષ્ટ મિથ્યાદૃષ્ટિ હોતું થયું મોહ-રાગ-દ્વેષરૂપ પરિણમે