________________
કળશ- ૨૦૪
૨૩૧
કરવામાં આવેલી સ્થાપના વડે (નú) પ્રાપ્ત કરી છે (વિનયા) જીત જેણે, એવી છે. શા માટે કહે છે ? “તેષાં વોચ સંદ્ધયે' (તેષામ) જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે એવા મિથ્યાદૃષ્ટિ જીવોની (
વોચ સંશુદ્ધ) વિપરીત બુદ્ધિને છોડાવવા માટે જીવનું સ્વરૂપ સાધે છે. કેવો છે તે મિથ્યાદૃષ્ટિ જીવરાશિ ? “ઉદ્ધતમોહમુદ્રિથયાં' (ઉદ્ધત) તીવ્ર ઉદયરૂપ (મો) મિથ્યાત્વભાવથી (મુદ્રિત) આચ્છાદિત છે (ધિય) શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ સમ્યક્ત્વશક્તિ જેની, એવો છે. વળી કેવો છે ? “: ગાત્મા થઈશ્વ વર્તા રૂતિ વૈશ્ચિત્ શ્રુતિઃ વોfપતા' (: માત્મા) ચેતના સ્વરૂપમાત્ર જીવદ્રવ્ય (થગ્નિત વર્તા) કોઈ યુક્તિથી અશુદ્ધ ભાવનું કર્તા પણ છે–(રૂતિ) એ રીતે વૈશ્ચિત્ શ્રુતિઃ) કેટલાક મિથ્યાષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી (વરોfપતા) અત્યંત ક્રોધ ઊપજે છે. કેવો ક્રોધ થાય છે ? “તિતાજે અતિ ગાઢો છે, અમિટ –અટળ) છે. જેથી આવું માને છે–ગાત્મનઃ છતાં ફિલ્વા (માત્મન:) જીવને (છતાં) પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું (fક્ષત્પા) સર્વથા મટાડીને (–નહીં માનીને) ક્રોધ કરે છે. વળી કેવું માને છે ? “વ રતિ પ્રવિતર્ય” (“ વ) એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિંડ () રાગાદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈને કર્તા છે (તિ પ્રવિતવર્ય એવું ગાઢપણું કરે છે–પ્રતીતિ કરે છે. તે એવી પ્રતીતિ કરતા થકા કેવા છે ? દત : પોતાના ઘાતક છે, કેમ કે મિથ્યાદૃષ્ટિ છે. ૧૨-૨૦૪.
(શાર્દૂલવિક્રીડિત) कर्मैव प्रवितयं कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता। तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते।।१२-२०४।।
આહાહા. “વત્ત' નામ જીવદ્રવ્યની સ્થિતિ અર્થાત સ્વભાવની મર્યાદા જેવી છે તેવી કહે છે. વસ્તુસ્થિતિ સ્વભાવની મર્યાદા જેવી છે તેવી કહે છે. કેવી છે?’
ચીદાદપ્રતિવર્ધનવિનયાં' “જીવ કર્તા છે, અકર્તા પણ છે. આહાહા.! વિશેષ ખુલાસો કરશે. “કર્તા છે, અકર્તા પણ છે' એવું અનેકાન્તપણું છે, તેની સાવધાનપણે...” “પ્રતિવસ્થા પ્રતિવન્ય’ શબ્દ કહ્યો છે ને? “સાવધાનપણે કરવામાં આવેલી સ્થાપના. યથાર્થપણે જાણીને કરવામાં આવેલી સ્થાપના, તેના વડે “નધિં નામ પ્રાપ્ત કરી છે.” “વિનયાં' “જીત જેણે...” જેનદર્શનમાં જૈનમાર્ગમાં જૈન સમજનાર જ્ઞાની, એ અજ્ઞાનભાવે હું કર્તા હતો એમ માનતો હતો. રાગનો કર્તા હું અજ્ઞાનભાવે હતો. એ રાગનો કર્તા કમ નહોતું. વ્યવહાર રત્નત્રયનો