________________
કળશ- ૨૦૩
૨૧૫
છે કે-જીવ મિથ્યાદૃષ્ટિ હોતો થકો જેવા અશુદ્ધ ભાવરૂપે પરિણમે છે તેવા ભાવોનો કર્તા થાય છે.” બસા અશુદ્ધરૂપી પરિણમન છે તો તેનો કર્તા થાય છે, એ અજ્ઞાનીનું કાર્ય છે. આહાહા...! અને એ પરિભ્રમણનું કારણ છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવા)
(શાર્દૂલવિક્રીડિત) कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः । नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।।११-२०३।।)
ખંડાન્વય સહિત અર્થ :- “તતઃ સચ નીવ: વર્તા ત વિના નીવર્સ ઇવ વર્ષ (તત:) તે કારણથી (ચ) રાગાદિ અશુદ્ધ ચેતનાપરિણામનું, (નીવ: વર્તા) જીવદ્રવ્ય તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્તા છે (a) અને (તત) રાગાદિ અશુદ્ધ પરિણમન, (
વિનુi) અશુદ્ધરૂપ છે, ચેતનારૂપ છે. તેથી, (નીવર્સ વ »ર્મ) તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય પોતે પરિણમતું હોવાથી જીવનું કરેલું છે. શા કારણથી ? “યત્ પુન: જ્ઞાતા ન” (યત) કારણ કે (પુનઃ જ્ઞાતા 7) પુગલદ્રવ્ય ચેતનારૂપ નથી, રાગાદિ પરિણામ ચેતનારૂપ છે તેથી જીવનો કરેલો છે. કહ્યો છે જે ભાવ તેને ગાઢો–પાકો કરે છેવર્ષ ' (વર્ષ) રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ (વૃતં ન) અનાદિનિધન આકાશદ્રવ્યની જેમ સ્વયંસિદ્ધ છે એમ પણ નથી, કોઈથી કરાયેલો હોય છે. એવો છે શા કારણથી ? “વાર્યત્વીત' કારણ કે ઘડાની જેમ ઊપજે છે, વિનશે છે તેથી પ્રતીતિ એવી કે કરતૂતરૂપ (-કાર્યરૂપ) છે. () તથા “તદ્ નીવપ્રત્યોઃ પ્રયોઃ વૃતિઃ ન” (તા) રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમન (નવ) ચેતનદ્રવ્ય અને (પ્રત્યો:) પુદ્ગલદ્રવ્ય એવાં (હયો:) બે દ્રવ્યોનું (કૃતિઃ ન) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે જીવ તથા કર્મ મળતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કર્યા છે. સમાધાન આમ છે કે બંને દ્રવ્ય કર્તા નથી, કારણ કે રાગાદિ અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણ–નિમિત્તમાત્ર પુદ્ગલકર્મનો ઉદય છે, અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે; તેથી જીવને કર્તાપણું ઘટે છે, પુદ્ગલકર્મને કર્તાપણું ઘટતું નથી; કારણ કે “જ્ઞીયા: પ્રવૃતેઃ