________________
કળશ-૨૦૧
૧૮૩
જીવો તે (તત્ત્વમ્) જીવસ્વરૂપને (અર્દૂ પશ્યન્તુ) ‘કર્તા નથી’ એવું અનુભવો આસ્વાદો. શા કારણથી ? યત: પ્રવક્ષ્ય વસ્તુન: અન્યતરેળ સાર્ધ સલોડપિ સમ્બન્ધઃ નિષિદ્ધ: વ (યતઃ) કારણ કે (ક્ષ્ય વસ્તુન:) શુદ્ધ જીવદ્રવ્યનું (અન્યતરેળ સાર્ધ) પુદ્ગલદ્રવ્ય સાથે (સત્ત: અપિ) દ્રવ્યરૂપ, ગુણરૂપ અથવા પર્યાયરૂપ (સમ્બન્ધઃ) એકત્વપણું (નિષિદ્ધ: (વ) અતીત-અનાગત–વર્તમાન કાળમાં વધ્યું છે. ભાવાર્થ આમ છે કે અનાદિનિધન જે દ્રવ્ય જેવું છે તે તેવું જ છે, અન્ય દ્રવ્ય સાથે મળતું નથી; તેથી જીવદ્રવ્ય પુગલકર્મનું અકર્તા છે. ૯–૨૦૧.
(વસન્તતિલકા)
वस्तुन इहान्यतरेण
ऐकस्य सम्बन्ध एव सकलोऽपि यतो तत्कर्तृकर्मघटनास्ति न पश्यन्त्वकर्तृ
मुनयश्च जनाश्च
सार्धं
निषिद्धः ।
वस्तुभेदे
તત્ત્વમ્||૬-૨૦૧||
હવે અહીંયાં આવ્યું. ત્યાં ઓલામાં સર્વ: અવિ’ હતું, અહીંયાં ‘સતોપિ’ લીધું. મુનિઓ અને જે જનો ઈશ્વરકર્તા માનનારા છે તેમને જનમાં લીધા છે. અહીં બેઉ અર્થ ક૨શે–મુનિજન. પણ ‘સમયસાર’માં એવો અર્થ લીધો છે. મુનિ અને ઈશ્વકર્તા માનનારા બેય, તમારી કર્તાની દૃષ્ટિ છોડી દ્યો. આહાહા..! સમજાય છે કાંઈં? એ મુનિજનનો અર્થ છે, વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)