________________
કળશ-૧૯૮
૧૫૧
(વસન્તતિલકા) ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम् । जानन्परं
રાવેનોરમાવાच्छुद्धस्वभावनियतः स हि मुक्त एव ।।६-१९८।।
ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાની ર્મ ન રોતિ વ ન વેયતે' (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (ર્મ રોતિ) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી (૧) અને (ન વેયતે) સુખદુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “વિત કયું તતવમાવત્ રૂતિ વેવનમ્ નાનાતિ' (વિન) નિશ્ચયથી (ય) જે શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઈત્યાદિ છે તે સમસ્ત (
તમામ) કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી- (તિ વતમ્ નાનાતિ) એવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી. “હિ સઃ મુવત્ત: વ’ (હિ) તે કારણથી (1) સમ્યગ્દષ્ટિ જીવ (મુત્ત: વ) જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “પરં નાનન જેટલી છે પદ્રવ્યની સામગ્રી તેનો જ્ઞાયકમાત્ર છે, મિથ્યાષ્ટિની જેમ સ્વામીરૂપ નથી. વળી કેવો છે ? “શુદ્ધત્વમાનિયતઃ (શુદ્ધવાવ) શુદ્ધ ચૈતન્યવસ્તુમાં (નિયત:) આસ્વાદરૂપ મગ્ન છે. શા કારણથી? “રવેવનયો: 31માવા (૨U) કર્મનું કરવું, (વેવન) કર્મનો ભોગ, –એવા ભાવ (માવાત) સમ્યગ્દષ્ટિ જીવને મટ્યા છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે; મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસંદેશ છે. ૬-૧૯૮.
પોષ વદ ૯, ગુરુવાર તા. ૨-૦૨-૧૯૭૮.
કળશ–૧૯૮ પ્રવચન–૨૨૧
સમ્યગ્દષ્ટિ જીવ રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી.... આહાહા.... કારણ કે શુદ્ધ જીવ સ્વભાવ જ્યાં અનુભવમાં આવ્યો તો શુદ્ધ જીવ તો વીતરાગ સ્વરૂપ જ છે. એવી સમ્યગ્દષ્ટિ થઈ, ચોથું ગુણસ્થાન. કહે છે કે, “રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી.... અશુદ્ધ પરિણામોનો