________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપરોક્ત સાતે તત્ત્વોને સારી રીતે જાણીને અને સમસ્ત પરતત્ત્વો ઉપરથી દિષ્ટ ખસેડીને પોતાના આત્મતત્ત્વ ઉપર દૃષ્ટિ લઈ જવી તે જ સાચું સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે.
પ્રશ્ન:
૧.
તત્ત્વ કોને કહે છે, તે કેટલા પ્રકારનાં છે?
૨.
“ પ્રયોજનભૂત ” શબ્દનો શું આશય છે?
૩. પુણ્ય અને પાપનો સમાવેશ કયા તત્ત્વોમાં થાય છે? સ્પષ્ટ કરો.
૪. હેય અને ઉપાદેય તત્ત્વો બતાવો.
૫. દ્રવ્ય-સંવર, ભાવ-નિર્જરા, ભાવ-મોક્ષ, દ્રવ્યાસ્ત્રવ અને ભાવબંધ સ્પષ્ટ કરો.
૬. આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીનાં જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો.
૧૬
Please inform us of any errors on rajesh@Atma Dharma.com