________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
पापेन जनः एषः दुःकर्मवशेन जायते सर्वः । पुनः अपि करोति पापं न च पुण्यं कः अपि अर्जयति ।। ४७ ।।
અર્થ:- આ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી અશાતાવેદનીય, નીચગોત્ર અને અશુભનામ-આયુ આદિ દુષ્કર્મના વશે એવાં દુ:ખો સહન કરે છે તોપણ પાછા પાપ જ કરે છે, પણ પૂજા, દાન, વ્રત, તપ અને ધ્યાનાદિ છે લક્ષણ જેનું એવાં પુણ્યને ઉપજાવતા નથી એ મોટું અજ્ઞાન છે.
विरलो अज्जदि पुण्णं सम्मादिट्ठी वएहिं संजुत्तो । उवसमभावे सहिदो जिंदणगरहाहिं
विरल: अर्जयति पुण्यं सम्यग्दृष्टि: व्रतैः उपशमभावेन सहितः निन्दनगर्हाभ्यां
संजुत्तो ।। ४८ ।।
संयुक्तः । संयुक्तः ।। ४८ ।।
અર્થ:- સમ્યગ્દષ્ટિ અર્થાત્ યથાર્થ શ્રદ્ધાવાન, મુનિ-શ્રાવકનાં વ્રતો સહિત, ઉપશમભાવ અર્થાત્ મંદકષાય પરિણામી, નિંદન અર્થાત્ પોતાના દોષોને પોતે યાદ કરી પ્રશ્ચાત્તાપ કરનાર, અને ગર્હણ અર્થાત્ પોતાના દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર; એ પ્રમાણે નિંદાગર્હાસંયુક્ત જીવ પુણ્યપ્રકૃતિઓને ઉપજાવે છે, પણ એવા વિરલા જ હોય છે.
હવે કહે છે કે પુણ્યયુક્તને પણ ઇષ્ટ-વિયોગાદિ જોવામાં આવે છે
पुण्णजुदस्स वि दीसदि इट्ठविओयं अणिट्ठसंजोयं । भरहो वि साहिमाणो परिज्जओ लहुयभाएण ।। ४९ ।। पुण्ययुतस्य अपि दृश्यते इष्टवियोग: अनिष्टसंयोगः । ભરત: અપિ સામિમાન: પરાનિત: લઘુભ્રાત્રા ૪૬।।
અર્થ:- પુણ્યોદયયુક્ત પુરુષને પણ ઇવિયોગ અને અનિષ્ટ સંયોગ થતો જોવામાં આવે છે. જીઓ, અભિમાનયુત ભરત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com