________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૫૭ दयाभावः अपि च धर्म: हिंसाभाव: न भण्यते धर्मः। इति सन्देहाभाव निःशंका निर्मला भवति।। ४१५।।
અર્થ - નિશ્ચયથી દયાભાવ જ ધર્મ છે પણ હિંસાભાવને ધર્મ કહી શકાય નહિ આવો નિશ્ચય થતાં સંદેહનો અભાવ થાય તે જ નિર્મલ નિઃશક્તિગુણ છે.
ભાવાર્થ- અન્યમતીએ માનેલ જે વિપરીત દેવ-ધર્મ-ગુરુનો વા તત્ત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જિનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિઃશંક્તિગુણ છે. જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધાન નિર્મળ થાય નહિ.
હવે નિઃકાંક્ષિતગુણ કહે છે:जो सग्गसुहणिमित्तं धम्मं णायरदि दूसहतवेहिं। मोक्खं स्त्रमीहमाणो णिक्कंक्खा जायदे तस्स।। ४१६ ।।
यः स्वर्गसुखनिमित्तं धर्मं न आचरति दुःसहतपोभिः। मोक्षं समीहमानः निःकाङ्क्षा जायते तस्य।। ४१६ ।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિ દુધર તપ કરવા છતાં પણ સ્વર્ગનાં સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે. કેવો છે તે? તે દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચ્યું છે.
ભાવાર્થ- જે માત્ર એક મોક્ષાભિલાષાથી જ ધર્મનું આચરણ કરે છે, દુર્ધર તપ કરે છે, પણ સ્વર્ગાદિકનાં સુખોને વાંચ્છતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે.
હવે નિર્વિચિકિત્સાનુણ કહે છે:दहविहधम्मजुदाणं सहावदुग्गंधअसुइदेहेसु। जं जिंदणं ण कीरदि णिव्विदिगिंछागुणो सो हु।। ४१७।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com