________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ २१५
इहपरलोकनिरीह: दानं यः ददाति परमभक्त्या । रत्नत्रये सुस्थापितः संघः सकलः भवेत् तेन ।। ३६५ ।। उत्तमपात्रविशेषे उत्तमभक्त्या उत्तमं दानं । एकदिने अपि च दत्तं इन्द्रसुखं उत्तमं ददाति ।। ३६६ ।।
અર્થ:- જે પુરુષ ( શ્રાવક) આલોક-પરલોકના ફળની વાંચ્છારહિત બની પરમભક્તિપૂર્વક સંઘના અર્થે દાન આપે છે તે પુરુષે સર્વ સંઘને રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ્યો. વળી ઉત્તમપાત્રવિશેષના અર્થે ઉત્તમભક્તિપૂર્વક એક દિવસ પણ આપેલું ઉત્તમદાન ઉત્કૃષ્ટ ઇન્દ્રપદનાં સુખને આપે છે.
ભાવાર્થ:- દાન આપવાથી ચતુર્વિધ સંઘની સ્થિરતા થાય છે એટલે દાન આપવાવાળાએ મોક્ષમાર્ગ જ ચલાવ્યો કહીએ છીએ. વળી ઉત્તમપાત્ર, દાતાની ઉત્તમભક્તિ અને ઉત્તમદાન એ બધી વિધિ મળી જતાં તેનું ઉત્તમ જ ફળ થાય છે- ઇન્દ્રાદિપદનું સુખ પ્રાપ્ત થાય છે. હવે ચોથું દેશાવકાશિક શિક્ષાવ્રત કહે છે:
पुव्वषमाणकदाणं सव्वदिसीणं पुणो वि संवरण । इंदियविसयाण तहा पुणो वि जो कुणदि संवरणं ।। ३६७ ।।
वासादिकयपमाणं दिने दिने लोहकामसमणद्वं । सावज्जुवज्जुद्वं तस्स चउत्थं वयं होदि ।। ३६८ ।।
पूर्वप्रमाणकृतानां सर्वदिशानां पुनः अपि संवरणम् । इन्द्रियविषयाणां तथा पुनः अपि यः करोति संवरणम् ।। ३६७ ।।
वर्षादिकृतप्रमाणं दिने दिने लोभकामशमनार्थम् । सावद्यवर्जनार्थं तस्य चतुर्थं व्रतं भवति ।। ३६८ ।। અર્થ:- શ્રાવકે પહેલાં સર્વ દિશાઓનું પ્રમાણ કર્યું હતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com