________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२०८]
[स्वामितियानुप्रेक्ष હવે શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ સામાયિકશિક્ષાવ્રત કહે છે:सामाइयस्स करणे खेत्तं कालं च आसणं विलओ। मणवयणकायसुद्धी णायव्वा हुंति सत्तेव।।३५२ ।।
सामायिकस्य करणे क्षेत्रं कालं च आसनं विलयः। मनोवचनकायशुद्धिः ज्ञातव्या भवन्ति सप्त एव।। ३५२।।
अर्थ:- प्रथम सामायि२ाम क्षेत्र, SM, आसन, स्य, મનશુદ્ધતા, વચનશુદ્ધતા અને કાયશુદ્ધતા એ સાત સામગ્રી જાણવા યોગ્ય છે.
હવે સામાયિકનું ક્ષેત્ર કહે છે:जत्थ ण कलयलसद्दो बहुजनसंघट्टणं ण जत्थ त्थि। जत्थ ण दंसादीया एस पसत्थो हवे देसो।।३५३ ।।
यत्र न कलकलशब्द: बहुजनसचट्टनं न यत्र अस्ति। यत्र न दंशादिकाः एष प्रशस्त: भवेत् देशः।। ३५३।।
અર્થ - જ્યાં કલકલાટ શબ્દ હોય નહિ, જ્યાં ઘણા લોકોનું संघटन- सावरोव न होय; यi siस-४२७२-8130-भ्रमराह
देशावकाशिकं वा सामयिकं प्रोषधोपवासो वा।
वैयावृत्यं शिक्षाव्रतानि चत्वारि शिष्टानि।।९१।। દેશાવકાશિક, સામાયિક, પ્રોષધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર શિક્ષાવ્રત છે.
(२२ऽश्रावाय॥२) दिग्देशानर्थदंडविरति- सामायिकप्रोषधोपवासोप
भोगपरिभोगपरिमाणातिथिसंविभागव्रतसम्पन्नश्च। દિવ્રત, દેશવ્રત, અનર્થદંડવિરત એ ત્રણ તથા સામાયિક, પ્રોપધોપવાસ, ભોગોપભોગપરિમાણ અને અતિથિસંવિભાગ એ સાત વ્રતો સહિત ગૃહસ્થ प्रती होय छे.
(तत्वार्थसूत्र २. ७ सूत्र २१)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com