________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા तेन उपदिष्ट: धर्म: सङ्गासक्तानां तथा असङ्गानां। प्रथम: द्वादशभेद: दशभेद: भाषितः द्वितीयः।। ३०४।।
અર્થ- એ સર્વજ્ઞદેવથી ઉપદેશિત ધર્મ બે પ્રકારથી છે. એક તો સંગથી આસક્ત ગૃહસ્થનો અને બીજો અસંગ મુનિનો. ત્યાં પ્રથમ ગૃહસ્થનો ધર્મ તો બાર ભેદરૂપ છે તથા બીજો મુનિનો ધર્મ દશ ભેદરૂપ છે.
હવે ગૃહસ્થ ધર્મના બાર ભેદોનાં નામ બે ગાથામાં કહે છે:सम्मइंसणसुद्धो रहिओ मज्जाइथूलदोसेहिं। वयधारी सामाइउ पव्ववई पासुयाहारी।।३०५।। राईभोयणविरओ मेहुणसारंभसंगचत्तो य। कजाणुमोयविरओ उद्दिट्टाहारविरदो य।। ३०६ ।। सम्यग्दर्शनशुद्धः रहितः मद्यादिस्थूलदोषैः। व्रतधारी सामायिक: पर्वव्रती प्रासुकाहारी।।३०५ ।। रात्रिभोजनविरत: मैथुनसारम्भसङ्गत्त्यक्त: च। વાર્યાનુમો વિરત: ઉદ્દિષ્ટાદારવિરત: વાા રૂ૦લ્ ા
અર્થ- સમ્યગ્દર્શન શુદ્ધ છે જેને એવા (૧) મધાદિક સ્કૂલ દોષોથી રહિત દર્શનપ્રતિમા ધારક, (૨) પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રતચાર શિક્ષાવ્રત એવા બાર વ્રતો સહિત વ્રતપ્રતિમાધારી, (૩) સામાયિક પ્રતિમાધારી, (૪) પર્વવ્રતી (પૌષધોપવાસ પ્રતિમાધારી), (૫) પ્રાસુક-આહારી, (૬) રાત્રીભોજનત્યાગી (૭) મૈથુનત્યાગી, (૮) આરંભત્યાગી, (૯) પરિગ્રહત્યાગી, (૧૦) કાર્યાનુમોદનારહિત, (૧૧) ઉદિષ્ટાહારવિરત. એ પ્રમાણે (અગિયાર પ્રતિમા અને એક શુદ્ધ સમ્યગ્દર્શન મૂળ મળી ) શ્રાવકધર્મના બાર ભેદ છે. તેમાં પ્રથમ ભેદ તો પચ્ચીસ મળદોષરહિત શુદ્ધ અવિરતસમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com