________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates १६८]
[स्वामिडार्तिध्यानुप्रेक्षा अहवा देवो होदि हु तत्थ वि पावेदि कह वि सम्मत्तं। तो तवचरणं ण लहदि देसजमं सीललेसं पि।।२९८ ।। अथवा देवः भवति स्फुटं तत्र अपि प्राप्नोति कथमपि सम्यक्त्वम्। ततः तपश्चरणं न लभते देशयमं शीललेशं अपि।। २९८ ।।
અર્થ- અથવા મનુષ્યપણામાં કદાચિત્ શુભપરિણામોથી દેવ પણ થાય અને કદાચિત ત્યાં સમ્યકત્વ પણ પામે તો ત્યાં તપશ્ચરણચારિત્ર પામતો નથી. દેશવ્રત- શ્રાવકવ્રત તથા શીલવ્રત એટલે બ્રહ્મચર્ય અથવા સતશીલનો લવલેશ પણ પામતો નથી.
હવે કહે છે કે આ મનુષ્યગતિમાં જ તપશ્ચરણાદિક છે એવો नियम छ:मणुवगईए वि तओ मणुवगईए महव्वदं सयलं। मणुवगदीए झाणं मणुवगदीए वि णिव्वाणं ।। २९९ ।। मनुजगतौ अपि तपः मनुजगतौ महाव्रतं सकलम्। मनुजगतौ ध्यानं मनुजगतौ अपि' निर्वाणम्।। २९९ ।।
અર્થ:- હે ભવ્યજીવ ! આ મનુષ્યગતિમાં જ તપનું આચરણ હોય છે. આ મનુષ્યગતિમાં જ સકલ મહાવ્રત હોય છે, આ મનુષ્યગતિમાં જ ધર્મ-શુલધ્યાન હોય છે તથા આ મનુષ્યગતિમાં જ નિર્વાણ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ હોય છે. इय दुलहं मणुयत्तं लहिऊणं जे रमंति विसएसु। ते लहिय दिव्वरयणं भूइणिमित्तं पजालंति।।३०० ।। इति दुर्लभं मनुजत्वं लब्ध्वा ये रमन्ते विषयेषु। ते लब्ध्वा दिव्यरत्नं भूतिनिमित्तं प्रज्वालयन्ति।।३०० ।।
१-२ मही 'अपि' श६ निश्चयार्थं माटे छे.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com