________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધિદુર્લભાનુપ્રેક્ષા ]
[ १६७
सम्यक्त्वे अपि च लब्धे चारित्रं नैव गृह्णाति जीवः । अथ कथमपि तत् अपि गृह्णाति तत् पालयित्तुं न शक्नोति ।। २९५ ।। અર્થ:- કદાચિત્ સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં આ જીવ ચારિત્ર ગ્રહણ કરે નહીં, કદાચિત્ ચારિત્ર પણ ગ્રહણ કરે તો તેને નિર્દોષપણે પાલન કરી શકે નહિ.
रयणत्तये वि लद्धे तिव्वकसायं करेदि जइ जीवो । तो दुग्गईसु गच्छदि पणट्ठरयणत्तओ होउं ।। २९६ ।। रत्नत्रये अपि लब्धे तीव्रकषायं करोति यदि जीवः । तर्हि दुर्गतिषु गच्छति प्रणष्टरत्नत्रय: भूत्वा।। २९६ ।।
अर्थः:- આ જીવ કદાચિત્ રત્નત્રય પણ પામે અને ત્યાં તીવ્ર કષાય કરે તો, નાશને પ્રાપ્ત થયું છે રત્નત્રય જેનું એવો બત્તી, દુર્ગતિમાં ગમન કરે છે.
એવું મનુષ્યપણું દુર્લભ છે એટલા માટે (જીવને ) રત્નત્રયની प्राप्ति थासो ! खेम उहे छे:
रयणु व्व जलहिपडियं मणुयत्तं तं पि होदि अइदुलहं । एवं सुणिच्छइत्ता मिच्छकसाए य वज्जेह।। २९७।। रत्नं इव जलधिपतितं मनुजत्वं तत् अपि भवति अतिदुर्लभम् । एवं सुनिश्चित्य मिथ्यात्वकषायान् च वर्जयत ।। २९७ ।
અર્થ:- જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે.-એવો નિશ્ચય કરી હૈ ભવ્યજીવો ! આ મિથ્યાત્વ અને કષાયને છોડો. એવો શ્રીગુરુઓનો उपदेश छे.
હવે કહે છે કે-જો કદાચિત્ એવું દુર્લભ મનુષ્યપણું પામી જીવ શુભભાવોથી દેવપણું પામે તો ત્યાં ચારિત્ર પામતો નથીઃ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com