________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१६६ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
अथ धनसहितः भवति स्फुटं इन्द्रियपरिपूर्णता ततः दुर्लभा । अथ इन्द्रियसम्पूर्णः तथापि सरोगः भवेत् देहः ।। २९२ ।।
અર્થ:- વળી જો ધનવાનપણું પણ પામે તો ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. કદાચિત્ ઇન્દ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગસહિત દેહ પામે, પણ નીરોગ હોવું દુર્લભ છે. अह णीरोओ होदि हु तह वि ण पावेदि जीवियं सुइरं । अह चिरकालं जीवदि तो सीलं णेव पावेदि ।। २९३ ।। अथ नीरोगः भवति स्फुटं तथापि न प्राप्नोति जीवितं सुचिरम् । अथ चिरकालं जीवति तत् शीलं नैव प्राप्नोति ।। २९३ ।।
અર્થ:- અથવા કદાચિત્ નીરોગ પણ થાય તો ત્યાં દીર્ઘ જીવન અર્થાત્ દીર્ઘાયુ ન પામે; એ પામવું દુર્લભ છે; અથવા કદાચિત્ દીર્ઘ આયુ પણ પામે તો ત્યાં શીલ અર્થાત્ ઉત્તમ પ્રકૃતિ-ભદ્ર પરિણામ ન पामे; तेथी सुष्ठु (उत्तम - भद्र-सरण ) स्वभाव पामवो दुर्लभ छे.
अह होदि सीलजुत्तो तह वि ण पावेइ साहुसंसग्गं । अह तं पि कह वि पावदि सम्मत्तं तह वि अइदुलहं ।। २९४ ।।
अथ भवति शीलयुक्तः तथापि न प्राप्नोति साधुसंसर्गम् । अथ तमपि कथं अपि प्राप्नोति सम्यक्त्वं तथा अपि अतिदुर्लभम् ।। २९४।। અર્થ:- કદાચિત્ ઉત્તમસ્વભાવ પણ પામે તો ત્યાં સાધુપુરુષોની સંગતિ પામે નહિ, અને તે પણ કદાચિત્ પામે તો ત્યાં સમ્યગ્દર્શન પામવું–સત્ શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે.
सम्मत्ते वि य लद्धे चारित्तं णेव गिदे जीवो। अह कह वि तं पि गिह्नदि तो पालेदुं ण सक्केदि ।। २९५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com