________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ભાસે છે' એવા સંકલ્પને નૈગમનયનો વિષય કહે છે. એમાંથી કોઈને મુખ્ય તથા કોઈને ગૌણરૂપ કહે છે.
હવે સંગ્રહનય કહે છેजो संगहेदि सव्वं देसं वा विविहदव्वपज्जायं। अणुगमलिंगविसिटुं सो वि णओ संगहो होदि।। २७२।। यः संगृह्णाति सर्वं देशं वा विविधद्रव्यपर्यायम्। અનુમતિ વિશિષ્ટ સ: આપ નય: સંગ્ર: મવતિના ર૭રતા
અર્થ- જે નય સર્વ વસ્તુને વા તેના દેશને અર્થાત્ એક વસ્તુના સર્વ ભેદોને અનેક પ્રકાર દ્રવ્ય-પર્યાયસહિત અન્વયલિંગવિશિષ્ટ સંગ્રહ કરે-એકરૂપ કહે તે સંગ્રહનય છે.
ભાવાર્થ- સર્વ વસ્તુ ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યલક્ષણ સતથી દ્રવ્યપર્યાયોથી અન્વયરૂપ “એક માત્ર છે” એમ કહે, વા સામાન્ય સસ્વરૂપ દ્રવ્યમાત્ર છે વા વિશેષ સતરૂપ પર્યાયમાત્ર છે, વા જીવવસ્તુ ચિસામાન્યથી એક છે વા સિદ્ધત્વસામાન્યથી સર્વ સિદ્ધો એક છે, વા સંસારીત્વસામાન્યથી સર્વ સંસારીજીવ એક છે, ઈત્યાદિ. તથા અજીવસામાન્યથી પુદગલાદિ પાંચે દ્રવ્ય એક અજીવદ્રવ્ય છે વા પુગલ–સામાન્યથી અણુ-સ્કંધ-ઘટ-પટાદિ એક પુગલદ્રવ્ય છે, ઈત્યાદિ સંગ્રહરૂપ કહે તે સંગ્રહનય છે.
આગળ વ્યવહારનય કહે છે – जो संगहेण गहिदं विसेसरहिदं पि भेददे सददं। परमाणूपजंतं ववहारणओ हवे सो हु।। २७३।। यत् संग्रहेण गृहीतं विशेषरहितं अपि भेदयति सततम्। परमाणुपर्यन्तं व्यवहारनयः भवेत् सः खलु।। २७३।।
અર્થ - સંગ્રહનય દ્વારા વસ્તુને વિશેષરહિત ગ્રહણ કરી હતી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com