________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१30 ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હવે ક્ષણસ્થાયી (સર્વથા અનિત્ય-બૌદ્ધ)ને કાર્યનો અભાવ દર્શાવે છેઃपुज्जयमित्तं तच्चं विणस्सरं खणे खणे वि अण्णणं । अण्णइदव्वविहीणं ण य कज्जुं किं पि साहेदि ।। २२८ ।। पर्यायमात्रं तत्त्वं विनश्वरं क्षणे क्षणे अपि अन्यत् अन्यत्। अन्वयिद्रव्यविहीनं न च कार्यं किमपि साधयति ।। २२८ ।।
અર્થ:- જો ક્ષણસ્થાયી-પર્યાયમાત્ર તત્ત્વ ક્ષણ-ક્ષણમાં અન્ય અન્ય થાય એવું વિનશ્વર માનીએ તો તે અન્વયી દ્રવ્યથી રહિત થતું થકુ કાંઈ પણ કાર્ય સાધતું નથી. ક્ષણસ્થાયી-વિનશ્વરને વળી કાર્ય शानुं ? ( न ४ होय. )
હવે અનેકાન્ત વસ્તુમાં જ કાર્યકા૨ણભાવ બને છે એમ દર્શાવે
छे:
णवणवकज्जविसेसा तीसु वि कालेसु होंति वत्थूण । एक्केक्कम्मि य समये पुव्युत्तरभवमासिज्ज ।। २२९ ।। नवनवकार्यविशेषाः त्रिपु अपि कालेषु भवन्ति वस्तूनाम् । एकैकस्मिन् च समये पूर्वोत्तरभावं आसाद्य ।। २२९।।
અર્થ:- ત્રણે કાળમાં એક એક સમયમાં પૂર્વ-ઉત્તર પરિણામનો આશ્રય કરી જીવાદિક વસ્તુઓમાં નવા નવા કાર્યવિશેષ થાય છે અર્થાત્ નવા નવા પર્યાય ઊપજે છે.
હવે પૂર્વ-ઉત્તરભાવમાં કારણ-કાર્યભાવ દઢ કરે છેઃपुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्वं । उत्तरपरिणामजुदं तं चिय कजं हवे णियमा ।। २३० ।।
पूर्वपरिणामयुक्तं कारणभावेन वर्त्तते द्रव्यं । उत्तरपरिणामयुतं तत् एव कार्यं भवेत् नियमात् ।। २३० ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com