________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोऽनुप्रेक्षu]
[१२७ तेसु अतीदा णंता अणंतगुणिदा य भाविपज्जाया। एक्को वि वट्टमाणो एत्तियमित्तो वि सो कालो।। २२१।। तेषु अतीताः अनन्ताः अनन्तगुणिताः च भाविपर्यायाः। एक: अपि वर्तमान: एतावन्मात्रः अपि सः कालः ।। २२१।।
અર્થ- તે દ્રવ્યોના પર્યાયોમાં અતીત પર્યાય અનંત છે, અનાગત પર્યાય તેમનાથી અનંતગણી છે તથા વર્તમાન પર્યાય એક જ છે. એ જેટલા પર્યાય છે તેટલો જ તે વ્યવહાર કાળ છે.
એ પ્રમાણે દ્રવ્યોનું નિરૂપણ કર્યું. હવે દ્રવ્યોના કારણ-કાર્યભાવનું નિરૂપણ કરે છે:पुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्। उत्तरपरिणामजुदं तं चिय कजुं हे णियमा।। २२२।। पूर्वपरिणामयुक्तं कारणभावेन वर्तते द्रव्यम्। उत्तरपरिणामयुक्तं तत् एव कार्यं भवेत् नियमात्।। २२२।।
અર્થ - નિયમથી પૂર્વપરિણામ સહિત દ્રવ્ય છે તે કારણરૂપ છે તથા ઉત્તરપરિણામ સહિત દ્રવ્ય છે તે કાર્યરૂપ છે.
હવે વસ્તુના ત્રણેય કાળ વિષે કાર્ય-કારણભાવો નિશ્ચય २. छ:कारणकजुविसेसा तीसु वि कालेसु होंति वत्थूणं। एक्केक्कम्मि य समए पुव्युत्तरभावमासिजु।। २२३।। कारणकार्यविशेषाः त्रिषु अपि कालेषु भवन्ति वस्तूनाम्। एकैकस्मिन् च समये पूर्वोत्तरभावं आसाद्य ।। २२३।।
અર્થ- પૂર્વ તથા ઉત્તર પરિણામને પ્રાપ્ત થઈને ત્રણે
૧. જુઓ આગળ ગાથા ૩૦રની ટીકા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com