________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા તો એક એક આકાશના પ્રદેશમાં સર્વ દ્રવ્ય કેવી રીતે વર્તે?
ભાવાર્થ- એક આકાશપ્રદેશમાં પુગલનાં અનંત પરમાણુ દ્રવ્યો, એક જીવનો પ્રદેશ, એક ધર્મદ્રવ્યનો પ્રદેશ, એક અધર્મદ્રવ્યનો પ્રદેશ અને એક કાલાણુદ્રવ્ય એ પ્રમાણે સર્વ રહે છે. હવે એ આકાશનો પ્રદેશ એક પુદગલપરમાણુ બરાબર છે. જો અવગાહનશક્તિ ન હોય તો (એ પ્રમાણે) શી રીતે રહે?
હવે કાળદ્રવ્યનું સ્વરૂપ કહે છે :सव्वाणं दव्वाणं परिणामं जो करेदि सो कालो। एक्केकासपएसे सो वट्टदि एकिको चेव।। २१६ ।। सर्वेषां द्रव्याणां परिणामं यः करोति सः कालः। एकैकाकाशप्रदेशे स वर्तते एकैकः च एव।। २१६ ।।
અર્થ- જે સર્વ દ્રવ્યોને પરિણામ કરે છે તે કાળદ્રવ્ય છે અને તે એક એક આકાશના પ્રદેશમાં એક એક કાળાશુદ્રવ્ય વર્તે છે.
ભાવાર્થ- સર્વ દ્રવ્યોને પ્રતિસમય પર્યાય ઉપજે છે અને વિશે છે; એવા પરિણમનને નિમિત્તમાત્ર કાળદ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાળાણુ રહે છે અને તે નિશ્ચયકાળ છે.
- હવે કહે છે કે-પરિણમવાની સ્વભાવભૂત શક્તિ તો સર્વ દ્રવ્યોમાં છે, ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છે :णियणियपरिणामाणं णियणियदव्वं पि कारणं होदि। अण्णं बाहिरदव्वं णिमित्तमित्तं वियाणेह।। २१७।। निजनिजपरिणामानां निजनिजद्रव्यं अपि कारणं भवति। अन्यत् बाह्यद्रव्यं निमित्तमात्रं विजानीत।। २१७ ।।
અર્થ- સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામોનાં ઉપાદાનPlease inform us of any errors on Rajesh@ AtmaDharma.com