________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
रयणत्तयसंजुतो जीवो वि हवेइ उत्तमं तित्थं । संसारं तरइ जदो रयणत्तयदिव्वणावाए ।। १९१ ।।
रत्नत्रयसंयुक्तः जीवः अपि भवति उत्तमं तीर्थं । संसारं तरति યત: રત્નત્રયવિવ્યનાવા|| ??? || અર્થ:- આ જીવ, રત્નત્રયરૂપ દિવ્ય નાવ વડે, સંસારથી તરે છે-પાર પામે છે માટે આ જીવ જ રત્નત્રયથી યુક્ત થતો થકો ઉત્તમ તીર્થ છે.
ભાવાર્થ:- જે તરે તે તીર્થ વા જેનાથી તરીએ તે તીર્થ છે.
સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયનાવ (નૌકા ) વડે આ જીવ તરે છે તથા અન્યને તરવા માટે નિમિત્ત થાય છે, તેથી આ જીવ જ તીર્થ છે.
હવે અન્ય પ્રકારથી જીવના ભેદ કહે છે:
जीवा हवंति तिविहा बहिरप्पा तह य अंतरप्पा य । परमप्पा वि यदुविहा अरहंता तह य सिद्धा य ।। ९९२ ।। जीवा: भवन्ति त्रिविधाः बहिरात्मा तथा च अन्तरात्मा च । परमात्मानः अपि च द्विविधाः अर्हतः तथा च सिद्धाः च ।। १९२ ।।
અર્થ:- બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ પ્રકારના જીવો છે; વળી પ૨માત્મા પણ અરહંત તથા સિદ્ધ એમ બે પ્રકારથી છે.
હવે તેમનું સ્વરૂપ કહે છે, ત્યાં બહિરાત્મા કેવા છે તે કહે છેઃ
કરતાં મિથ્યાદષ્ટિ જીવોનું પ્રમાણ આવે છે. બીજું સાસાદનગુણસ્થાનવાળા જીવો પણ પાપજીવ છે કારણ કે તેઓ અનંતાનુબંધી ચોકડીમાંથી કોઈ એક પ્રકૃતિનો ઉદય થતાં મિથ્યાત્વ સદશ ગુણને પ્રાપ્ત થાય છે, અને તેઓ પલ્યના અસંખ્યાતભાગ પ્રમાણ છે. ગોમ્મટસાર-જીવકાંડ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com