________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोनुप्रेक्षu]
[८५ અર્થ- મનુષ્યોથી નારકી અસંખ્યાતગુણા છે, નારકીઓથી બધા દેવ અસંખ્યાતગુણા છે અને દેવોથી પ્રત્યેકવનસ્પતિજીવ અસંખ્યાતગુણા છે. पंचक्खा चउरक्खा लद्धियपुण्णा तहेव तेयक्खा। वेयक्खा वि य कमसो विसेससहिदा हु सव्वसंखाए।। १५४ ।। पञ्चाक्षाः चतुरक्षाः लब्ध्यपर्याप्ता: तथैव त्र्यक्षाः। व्यक्षाः अपि च क्रमशः विशेषसहिताः स्फुटं सर्वसंख्यया।।१५४ ।।
અર્થ:- પંચેન્દ્રિયથી ચતુરિન્દ્રિય, ચતુરિન્દ્રિયથી ત્રીન્દ્રિય અને ત્રીન્દ્રિયથી બેઇન્દ્રિય-એ લધ્યપર્યાસકજીવ સંખ્યા દ્વારા અનુક્રમે વિશેષ અધિકાર છે. કંઈક અધિકને વિશેષાધિક કહે છે. चउरक्खा पंचक्खा वेयक्खा तह य जाण तेयक्खा। एदे पज्जत्तिजुदा अहिया अहिया कमेणेव।। १५५ ।।
चतुरक्षाः पंञ्चाक्षाः व्यक्षाः तथा च जानीहि त्र्यक्षाः। एते पर्याप्तियुताः अधिकाः अधिका क्रमेण एव।। १५५ ।।
અર્થ:- ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, બેઇન્દ્રિય તેવી જ રીતે ત્રણ ઇન્દ્રિય-એ પર્યામિ સહિત જીવો અનુક્રમથી અધિક અધિક છે એમ
. परिवज्जिय सुहुमाणं सेसतिरिक्खाण पुण्णदेहाणं। इक्को भागो होदि हु संखातीदा अपुण्णाणं ।। १५६ ।। परिवर्जयित्वा सूक्ष्माणां शेषतिरश्चां पूर्णदेहानाम्। एक: भागः भवति स्फुटं संख्यातीताः अपूर्णानाम्।।१५६ ।।
અર્થ- સૂક્ષ્મ જીવોને છોડી બાકીના જે તિર્યંચો છે તેમનો એક ભાગ તો પર્યાય છે તથા બહુભાગ અસંખ્યાત અપર્યાપ્ત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com