________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८६]
[स्वामितियानुप्रेक्षा ભાવાર્થ- બાદર જીવોમાં પર્યાપ્ત થોડા છે અને અપર્યાપ્ત १॥ छ.
सुहुमापज्जत्ताणं एगो भागो हवेइ णियमेण। संखिजा खलु भागा तेसिं पजुत्तिदेहाणं।। १५७।। सूक्ष्मलब्ध्यपर्याप्तानां एकः भागः भवति नियमेन। संख्याताः खलु भागाः तेषां पर्याप्तदेहानाम्।। १५७ ।।
અર્થ- સૂક્ષ્મ-પર્યાપ્ત જીવો સંખ્યાતભાગ છે. તેમાં અપર્યાપકજીવો એક ભાગ પ્રમાણ છે.
ભાવાર્થ- સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્ત ઘણા છે અને અપર્યાપ્ત थोडा छे.
संखिजुगुणा देवा अंतिमपडलादु आणदं जाव। तत्तो असंखगुणिदा सोहम्मं जाव पडिपडलं।। १५८ ।। संख्यातगुणाः देवाः अन्तिमपटलात् आनतं यावत्। ततः असंख्यातगुणा: सौधर्मं यावत् प्रतिपटलम्।। १५८ ।।
અર્થ:- અનુત્તરવિમાન નામના અંતિમ પટલથી માંડીને નીચેના આનતસ્વર્ગના પટલ સુધીમાં દેવ છે તે સંખ્યાતગુણા છે. અને તે પછીના નીચે સૌધર્મસ્વર્ગ સુધીમાં પટલ પટલ પ્રતિ અસંખ્યાતગુણા છે.
सत्तमणारयहिंतो असंख्यगुणिदा हवंति णेरइया। जाव य पढमं णरयं बहुदुक्खा होंति हेट्ठिट्ठा।। १५९ ।। सप्तमनारकेभ्यः असंख्यगुणिताः भवन्ति नैरयिकाः। यावच्च प्रथमं नरकं बहुदुःखा भवन्ति अधोऽधः।। १५९ ।।
અર્થ- સાતમા નરકથી ઉપર ઉપર પહેલા નરક સુધી જીવ અસંખ્યાત અસંખ્યાતગુણા છે અને પ્રથમ નરકથી માંડી નીચે નીચેના નરકમાં ઘણું દુ:ખ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com