________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८२]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે જ્યોતિષી, કલ્પવાસી તથા નારકીઓના નિવાસ કહે છેजोइसियाण विमाणा रज्जूमित्ते वि तिरियलोए वि। कप्पसुरा उड्डम्हि य अहलोए होंति णेरइया।।१४६ ।। ज्योतिष्काणां विमानाः रज्जूमात्रे अपि तिर्यग्लोके अपि। कल्पसुरा: ऊर्ध्वं च अधोलोके भवन्ति नैरयिकाः।। १४६ ।।
અર્થ:- એક રાજુ પ્રમાણ તિર્યશ્લોકમાં અસંખ્યાત હીપ-સમુદ્ર છે તેના ઉપર જ્યોતિષીદેવોનાં વિમાન બિરાજે છે; કલ્પવાસી ઊર્ધ્વલોકમાં છે તથા નારકી અધોલોકમાં છે.
હવે જીવોની સંખ્યા કહે છે. ત્યાં પ્રથમ તેજ-વાયુકાયના જીવોની સંખ્યા કહે છે – बादरपज्जत्तिजुदा घणआवलिया- असंखभागा दु। किंचूणलोयमित्ता तेऊ बाऊ जहाकमसो।।१४७।। बादरपर्याप्तियुता: घनावलिका-असंख्यभागाः तु। किंञ्चिन्न्यूनलोकमात्राः तेजसः वायवः यथाक्रमशः।।१४७।।
અર્થ:- અગ્નિકાય અને વાયુકાયના બાદરપર્યામિ સહિત જીવ છે તે યથાનુક્રમ ઘનવલીના અસંખ્યાતમાં ભાગ તથા કંઈક ન્યૂન લોકપ્રદેશપ્રમાણ જાણવા.
ભાવાર્થ- અગ્નિકાયના જીવ ઘનઆવલીના અસંખ્યાતમાં ભાગ તથા વાયુકાયના કંઈક કમ લોકપ્રદેશપ્રમાણ છે.
હવે પૃથ્વી આદિની સંખ્યા કહે છે:पुढवीतोयसरीरा पत्तेया वि य पइट्ठिया इयरा। होंति असंखा सेढी पुण्णापुण्णा य तह य तसा।।१४८।। पृथ्वीतोयशरीरा: प्रत्येका: अपि च प्रतिष्ठिताः इतरे। भवन्ति असंख्यातश्रेणयः पर्याप्ता: अपर्याप्ताः च तथा च साः।।१४८।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com