________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
ભાવાર્થ:- અહીં સંજ્ઞીપંચેન્દ્રિયજીવની અપેક્ષા લક્ષમાં લઈ આ પ્રમાણે કથન કર્યું છે; પરંતુ અન્ય ગ્રંથોમાં જ્યાં સુધી શ૨ી૨૫ર્યાસિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે નિવૃત્ત્તપર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવઆશ્રિત કથન છે.
હવે લબ્યપર્યાસનું સ્વરૂપ કહે છેઃ
उस्सासद्वारसमे भागे जो मरदि ण य समाणेदि । एका वि य पज्जत्ती लद्धिअपुण्णो हवे सो दु । । ९३७ ।।
ભાવાર્થ:- પર્યાસિકર્મનો ઉદય હોવાથી શક્તિ અપેક્ષાએ તો પર્યાસ છે. પરંતુ નિવૃત્તિ (શ૨ી૨૫ર્યાસિ બનવી )ની અપેક્ષાએ પૂર્ણ નથી તેથી તે નિવૃત્ત્વપર્યાસ કહેવાય છે.
तिण्णसया छत्तीसा छावद्विसहस्सगाणि मरणाणि । अंतोमुहुत्तकाले तावदिया
चेव ઘુમવા।।
(ગો.જી.ગા. ૧૨૨ )
षट्त्रिंशताधिकषट्षष्ठिसहस्त्रकाणि मरणानि। अन्तर्मुहूर्त्तकाले तावन्तः च एव क्षुद्रभवाः।। અર્થ:- લબ્ધપર્યાપ્તક જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૬૩૩૬ ક્ષુદ્રજન્મ થાય છે અને તેટલાં જ ક્ષુદ્રમરણ થાય છે. તે કેવી રીતે તે કહે છેઃ
सीदी सट्ठी तालं वियले चउवीस होंति पंचक्खे। छावद्धिं च सहस्सा सयं च बत्तीसमेयक्खे।। (ગો.જી.ગા. ૧૨૩) अशीतिः षष्ठिः चत्वारिंशत् विकले चतुर्विंशतिः भवन्ति पंचाक्षे । षट्षष्ठिः च सहस्त्राणि शतं च द्वात्रिंशत् एकाक्षे ।। અર્થ:- એક અંતર્મુહૂર્તકાળમાં બેઇન્દ્રિયલધ્યપર્યાસના ૮૦,
ત્રણઇન્દ્રિયલન્ધ્ય
પર્યાપ્તકના ૬૦, ચારઇન્દ્રિયલબ્યપર્યાપ્તકના ૪૦ તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com